શંકાના આધારે ત્રણની અટકાયત કરાઈ:ભત્રીજાની બર્થડે ઉજવી જતા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

કતારગામ દરવાજા વેડ રોડ સ્થિત પ્રભુનગર સોસાયટી-1માં બાળકના જન્મદિનની ખુશીઓ વચ્ચે એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બે...
Read More »

ગળું દબાવી ડાયટીશિયન પત્નીને મોતને ઘાટ ઉતારી:લાશને લાકડાની પેટીમાં ઠસોઠસ ભરી સિમેન્ટથી ચણી દીધી, સસરાને સાથે રાખી શોધવાનું નાટક કર્યું

25 એપ્રિલ, 2026 રાતનું ઘોર અંધારૂં હતું. આખું સુરત શહેર ઊંઘી રહ્યું હતું અને સલાબતપુરા વિસ્તારની સાંકડી ગલીઓમાં સન્નાટો પ્રસરેલો...
Read More »

એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં પ્રિન્સિપાલની નિમણૂંકને લઈને વિવાદ સર્જાયો:પ્રદીપ વર્મા અને સોનુ રાવ સ્વામિનારાયણ યુનિ.માં પણ ફરજ બજાવતા હોવાની DEOને ફરિયાદ મળી

સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી જાણીતી એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં આચાર્યોની નિમણૂકને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. શાળાના ગુજરાતી અને અંગ્રેજી...
Read More »

Mandal: માંડલના ત્રણેય પોલીસ મથકો, સિવિલ કોર્ટ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરાયું

માંડલ : માંડલમાં 1પમી ઓગસ્ટે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો પરંતુ દરવર્ષે યોજાતાં સ્થાનિક કોર્ટ-કચેરીઓમાં ધ્વજવંદન કાર્યક્રમ 80માં સ્વતંત્રતા પર્વે...
Read More »

Navsari: કંડોલપાડા રાત્રિ સમયે સ્ટ્રીટલાઈટો બંધ રહેતા ગ્રામજનોને ભારે મુશ્કેલી

વાંસદા ચીખલી હાઇવે પર આવેલા કંડોલપાડા ગામના માવલી સર્કલ વચ્ચેની લાઈટો 24 કલાક અવરજવરવાળો રસ્તો હોવા છતાં રાત્રી દરમિયાન બંધ...
Read More »

Navsari: શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એન્ટિ-રેગિંગ સેલની રચના કરાશે

નવસારી જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળ, એકલવ્ય કમિટી મંડળ તેમજ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય...
Read More »

Vapi: દમણ ભાજપ કાર્યાલયે ધ્વજવંદન : એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા આહવાન

ભારતના 80મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટી, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રદેશના અધ્યક્ષ મહેશ...
Read More »

Vyara: એસ.ટી. બસના પ્રશ્ને નિઝરના વિદ્યાર્થીઓ દ્વારા વરસતા વરસાદમાં રસ્તા રોકો આંદોલન

ઉચ્છલ-નિઝર રોડ ઉપર વરસતા વરસાદમાં રસ્તા ઉપર બેસીને વિદ્યાર્થીઓએ સોમવારે એસ.ટી. બસોને રોકી વિરોધ નોંધાવ્યો હતો, જો કે, સ્થળ ઉપર...
Read More »

Vyara: નિઝરમાં પેન્શનના નાણાં ચુકવવામાં વિલંબ : ટેક્નિકલ કારણોનું બહાનું

વ્યારા : નિઝર તાલુકામાં ગરીબ, અસહાય અને નિરાધાર વડીલો તેમજ વિધવાઓને છેલ્લા 4થી 5 માસથી પેન્શન ચુકવવામાં વિલંબ થઈ રહ્યો...
Read More »

જામનગર-રાજકોટ હાઇવે પર LCB ત્રાટકી:228 નંગ બોટલ સાથે સાથે બે ઝડપાયા, કાર સહિત 2.37નો મુદ્દામાલ જપ્ત

જામનગરLCBએ પૂર્વ બાતમીના આધારે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક કાર્યવાહી હાથ ધરી હતી. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીની સૂચના અને...
Read More »