Navsari: સુપાના ગુરુકુળમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ની ઉજવણી

નવસારી : નવસારીના મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ, સુપા ખાતે 14 ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી ઉજવણી...
Read More »

Navsari: સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

નવસારી મહાનગરપાલિકા દ્વારા દેશના 80મા સ્વાતંર્ત્ય પર્વની રાષ્ટ્રભક્તિના અદભુત માહોલ વચ્ચે અત્યંત ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં...
Read More »

Navsari: વાંસદામાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વે દેશના શહીદોને અંજલિ અર્પણ કરાઈ

વાંસદામાં જિલ્લાકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહના માહોલમાં કરવામાં આવી હતી. મુખ્ય કાર્યક્રમમાં કલેક્ટર મનીષ ગુરવાનીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી...
Read More »

પાલમાં બે પરિવારો વચ્ચે મારામારી, VIDEO:પોલીસકર્મીએ પાર્કિંગ મુદ્દે માર માર્યાનો આક્ષેપ, બંને પક્ષો ફરિયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા

સુરતના પાલ વિસ્તારમાં આવેલા ‘ગાર્ડેનિયા રો-હાઉસ’ ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જવાને જ ખાખી વર્દીનો રોફ બતાવી પાડોશી પરિવાર પર...
Read More »

શહેરમાં અવરોધમુક્ત ફૂટપાથ બનાવવા AMCની તૈયારી:માર્ગો, જંક્શનો અને વધુ ભીડભાડ વાળા વિસ્તારોમાં આધુનિક રીતે વિકસાવાશે, જરૂરિયાત મુજબ ફૂટપાથની પહોળાઈમાં વધારો કરી શકાશે

અમદાવાદ શહેરમાં રાહદારીઓની સલામતી, સુવિધા, સુગમતા અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સલામત અને અવરોધમુક્ત ફૂટપાથ નેટવર્ક...
Read More »

Botad ના હીરા બજારમાં લાખોની ચોરીથી ચકચાર, વેપારીની ઓફિસમાંથી હીરા ગાયબ

બોટાદના મુખ્ય હીરા બજારમાં આવેલા નિલમ શોપિંગ સેન્ટરમાંથી લાખો રૂપિયાના કિંમતી હીરાની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં...
Read More »

Rajkot લોધિકા સંઘની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું, જયેશ રાદડિયા દિલ્હી દોડ્યા

રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ ગણાતા રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની આગામી ચૂંટણીને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો...
Read More »

પાટડીમાં 30 વર્ષીય યુવક દ્વારા સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:રમકડાંની લાલચ આપી ઘરે લઈ જઈ સગીર સાથે બદકામ કર્યું, પોક્સો હેઠળ ગુનો

પાટડી પંથકમાં એક 11 વર્ષીય સગીર સાથે બદકામનો કિસ્સો સામે આવ્યો છે. એક 30 વર્ષીય યુવકે મેળામાંથી રમકડાં અપાવવાની લાલચ...
Read More »

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજનો તેજસ્વિતા અભિવાદન સમારોહ:મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજી, મંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં ધો.1થી અનુસ્નાતક સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંચઅગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી...
Read More »

CAG રિપોર્ટ બાદ રેલવે મંત્રી અને અધિકારીઓ દ્વારા સમીક્ષા બેઠક:ટાંકીઓ બદલવા અને પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણીની સૂચના

પીવાના પાણીની ગુણવત્તા અંગેના સીએજી (CAG) ના અહેવાલ બાદ, રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, સીઆરબી (CRB) અને સીઈઓ (CEO) તથા...
Read More »