બાળકીનો ટેસ્ટ કરાયા બાદ સેમ્પલ પૂણે મોકલાયાં:દશરથમાં 6 વર્ષીય બાળકીને ચાંદીપુરાનાં શંકાસ્પદ લક્ષણ દેખાતાં SSGમાં ખસેડાઈ

શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં 6 વર્ષીય બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાનાં લક્ષણો દેખાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. આ બાળકીને સારવાર માટે સયાજી...
Read More »

સુવિધા:વડોદરાથી મુંદ્રાની એર ટેક્સીનો પ્રારંભ,રોજ 3 ફ્લાઇટ ઉડાન ભરશે, 50 મિનિટમાં પહોંચાશે

વડોદરા એરપોર્ટથી મુંદ્રા સુધીની એર ટેક્સી સેવાનો શુક્રવારે સવારે 7 વાગ્યાથી પ્રારંભ થયો છે. આ ફ્લાઇટ 3 પેસેન્જર લઇને ઊપડી...
Read More »

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેપાળમાં 570થી વધુ લોકોનાં મોત, 25 ગુજરાતીઓ પણ ફસાયા, સોનિયા ગાંધીનું પુસ્તક ભારતમાં નહીં છપાય; વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાંથી બહાર

નમસ્તે, નેપાળ દુર્ઘટનાનાં ત્રણ દિવસ વીતી ગયા છે. અત્યાર સુધીમાં 570થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. નેપાળ સરકારના જણાવ્યા...
Read More »

Mahisagar: લુણાવાડાની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી

લુણાવાડા : લુણાવાડાના શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક...
Read More »

Mahisagar: રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા નારી સન્માન સમારંભ યોજાયો

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા જ્યાં નારીનું સન્માન, ત્યાં દેશનો વિકાસના સંદેશ સાથે...
Read More »

Godhra: ખાતે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત પરિવર્તિત કાર્યક્રમ યોજાયો

રક્ષાબંધન અને બળેવના પવિત્ર તહેવાર ને લઇને ગોધરા શહેરના બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત પરિવર્તિતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી...
Read More »

સુરતના કારખાનાથી ગુમ 4 બહેનો 770 કિમી દૂર કર્ણાટકથી મળી:મોબાઈલ ફોન માટે પિતાના ઠપકાના ડરે પહેલા અમદાવાદ અને પછી કલબુર્ગી પહોંચી, ચાલુ ટ્રેનમાં પોલીસે પકડી પાડી

સુરત શહેરના પૂણાગામ વિસ્તારમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 3 સગીરા સહિત 4 બહેનોના કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પ્રાથમિક...
Read More »

CBI અને જજના નામે કોલ કરી વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા:73 વર્ષના વૃદ્ધને રાજકોટ મોકલી પૈસા ટ્રાન્સફર કરાવી 1.09 કરોડ પડાવ્યા

અમદાવાદ શહેરના લાલદરવાજા વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાયબર માફિયાઓની કુખ્યાત મોડસ ઓપરેન્ડી ‘ડિજિટલ એરેસ્ટ’નો ભોગ બન્યા છે. શાતિર...
Read More »

Banaskantha News : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માઇભક્તની અનોખી ભક્તિ, મા અંબાના ચરણોમાં રૂ.24.75 લાખનું સોનું અર્પણ

ગુજરાતના શક્તિપીઠ અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇભક્તો દ્વારા સોનાનું દાન આપવાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. જગતજનની અંબા માતાજી...
Read More »

DIAL 112 પ્રોજેક્ટ હેઠળ પાટનગરમાં 37 જગ્યાઓ મંજૂર:રાજ્યભરમાં 3 હજાર કાયમી જગ્યાઓ ભરાશે, ગાંધીનગરમાં કાયદો-વ્યવસ્થાની સુરક્ષા વધુ મજબૂત થશે

રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ઈમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા DIAL 112 ‘જનરક્ષક’ પ્રોજેક્ટને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં વહીવટી મંજૂરી આપવામાં આવી છે....
Read More »