Ahmedabad News: વિરમગામના જુનાપાધર પાસે ખાનગી કંપનીનું પાપ, ખેતરોમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડાતા પાક બરબાદ
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ-બેચરાજી હાઇવે પર આવેલી ખાનગી કંપની દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વિરમગામના જુનાપાધર...
