Ahmedabad News: અમરાઈવાડીમાં ભક્તિનો મહાસાગર, 400થી વધુ યજમાનોએ નિઃશુલ્ક કરી શિવલિંગની મહાપૂજા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા 132 ફૂટ રિંગ રોડ પર સ્થિત શ્રી રૂદ્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે ધાર્મિક...
Read More »

Suratના ઉધનામાં ભયાનક અકસ્માત, ટ્રક નીચે દબાતા આધેડના બંને પગ છુંદાઈ ગયા

સુરતના ઉધના વિસ્તારમાં એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકની ચપેટે...
Read More »

Surat: બારડોલીના હનીટ્રેપ અને લૂંટ કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી જલગાંવથી ઝડપાયો

સુરત જિલ્લાના બારડોલીમાં વર્ષ 2016માં બનેલા ચર્ચાસ્પદ હનીટ્રેપ અને લૂંટના બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. આ કેસમાં ગંભીર...
Read More »

Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી

ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળી પડી હોય તેવો ઘાટ...
Read More »

Vadodaraના કરજણ નેશનલ હાઈવે 48 પર બામણગામ પાસે ટ્રિપલ અકસ્માત, એક મહિલાનું મોત

વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા નેશનલ હાઈવે 48 પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. કરજણ તાલુકાના બામણગામ નજીકથી પસાર...
Read More »

Gujarat Weather News: રાજ્યમાં હજી ભારે વરસાદની રાહ જોવી પડશે, આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછો વરસ્યો

ગુજરાતમાં ચોમાસાની મુશળધાર ઇનિંગ્સની રાહ જોઈ રહેલા લોકો માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.હવામાન વિભાગની...
Read More »

Suratના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં ભંગાણ: રોડ પર પાણી ફરી વળ્યા!

સુરત શહેરના ઉચ્ચ ભદ્ર ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવતો એક કિસ્સો બન્યો છે. પાર્લે પોઈન્ટ વિસ્તારમાં અચાનક...
Read More »

Ahmedabad News : જેઠાણીના પ્રેમીએ દેરાણીને બદનામ કરવા બીભત્સ રીલ્સ સોશિયલ મીડિયા પર કર્યા વાયરલ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને બદનામ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેઠાણી સાથે ભાગી ગયેલા પ્રેમીએ દેરાણી...
Read More »

ISRO Space Park in Gujarat: ગીર સોમનાથના કોડીનારમાં મંજૂર થયો સ્પેસ પાર્ક

દેશભરમાં ત્રીજા ‘નેશનલ સ્પેસ ડે’ની ભવ્ય ઉજવણી વચ્ચે ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચેરમેન ડો. વી. નારાયણનનું એક મહત્વપૂર્ણ નિવેદન...
Read More »

Suratના જહાંગીરપુરામાં નિર્માણાધીન બિલ્ડિંગના 8મા માળેથી પટકાતાં કલર કામ કરતા યુવકનું મોત

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. જહાંગીરપુરા મોરા ભાગળ નજીક આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગના આઠમા માળે...
Read More »