Ahmedabad News: અમરાઈવાડીમાં ભક્તિનો મહાસાગર, 400થી વધુ યજમાનોએ નિઃશુલ્ક કરી શિવલિંગની મહાપૂજા
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા 132 ફૂટ રિંગ રોડ પર સ્થિત શ્રી રૂદ્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે ધાર્મિક...
