શ્રી શંકર વિદ્યાલયમાં વેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમ:AMC દ્વારા વિદ્યાર્થીઓને કચરાના યોગ્ય નિકાલનું માર્ગદર્શન

શ્રી શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય...
Read More »

રત્નકલાકારોના બાળકોના શિક્ષણ સહાયના 26 હજાર ફોર્મ રદ થયા:છેલ્લા પાંચ દિવસમાં સુરતમાં 1 હજાર RTI અરજી, રિજેક્ટ થયેલા ફોર્મના સાચા કારણો જાણવા માગ

ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરવામાં આવેલા સહાય પેકેજમાં 26,000 જેટલા ફોર્મ રિજેક્ટ થતાં સુરતના રત્નકલાકારોએ માહિતી...
Read More »

નવજીવનના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ વટાણા-તુવેર ફોલશે:આ પ્રવૃત્તિથી તેમની એકાગ્રતા અને કૌશલ્ય વધશે

અમદાવાદ: નવજીવન સેન્ટર દ્વારા શિયાળાની ઋતુમાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પાંચમા વર્ષે પણ...
Read More »