શિક્ષણ બોર્ડની 2 સમિતિમાં કોંગ્રેસ પ્રવક્તા ચૂંટાયા:રાજકોટના શિક્ષણવિદ ડૉ. બારોટે કહ્યુ – વિકસિત ભારત બનાવવા AI – ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ શરૂ થાય, બોર્ડ પરીક્ષામાં વારંવાર ચોરી થતી હોય તે સેન્ટરની નિગરાની

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં 9 ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ તેમજ 2 ધારાસભ્ય સહિત 17 સભ્યો હોય છે...
Read More »

સાંતલપુર કોલેજમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ:વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરકારી વિનયન કોલેજ, સાંતલપુર ખાતે વિવિધ કાર્યક્રમોનું...
Read More »

'હું મારા સાહેબના ત્રાસના કારણે મરી રહ્યો છું':પેટ્રોલ પંપના કર્મચારીએ મણિનગર રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરી, પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને પેટ્રોલપંપમાં નોકરી કરતા યુવકે મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધાનો...
Read More »