મોરબીની પાર્થ પેપર મિલમાં આગ લાગી:લીલાપર રોડ પર વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળી ગયો

મોરબીના લીલાપર રોડ પર આવેલી પાર્થ પેપર મિલમાં બપોરના સમયે આગ લાગી હતી. મિલના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં...
Read More »

ભાજપની ખેડૂત વિરોધી નીતિથી આપઘાત વધ્યાનો AAPનો આક્ષેપ:મૃતક ખેડૂતના પરિવારને 1 કરોડની સહાય ચૂકવવા માગ, ઈસુદાને કહ્યું-ખેડૂતોના મતથી જીતેલા મંત્રીઓનો કોઈ આત્મા બચ્યો છે નહીં?

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેતીમાં નુકસાન થતા 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું...
Read More »

15 વર્ષથી 5000 લોકો બિસ્માર રસ્તાથી ત્રાહિમામ:રાજકોટની આજીડેમથી કોઠારિયા ચોકડી સુધીનો રસ્તો ખરાબ, હાઈવે પરના ખાડાઓને લીધે સોસાયટીના રહીશો – ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પરેશાન

રાજકોટના વોર્ડ નંબર 15માં આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી સુધીના બિસ્માર રસ્તાઓ અને હાઈવે પરના ખરાબ રોડના લીધે અહીં સ્થિત 500...
Read More »