Kutchમાં મોડી રાત્રે ભચાઉ પાસે અનુભવાયો 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો!

કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોડી રાત્રે અંદાજે 1.30 કલાકે ભૂકંપનો આંચકો નોંધાતાં નિદ્રાધીન લોકોમાં થોડા સમય...
Read More »

લોયાધામમાં ચાર્તુમાસ ભક્તિપર્વ, મહામંત્ર યજ્ઞ અખંડ ચાલુ:ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી જનકલ્યાણાર્થે છેલ્લા 10 મહિનાથી યજ્ઞ

લોયાધામ ખાતે ચાર્તુમાસ નિમિત્તે ભક્તિપર્વ અને મહામંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી જનકલ્યાણાર્થે આ મહામંત્ર યજ્ઞ...
Read More »

તરણેતરના ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિરમાં બે શિવલિંગના દર્શન:પૌરાણિક પાંચાળ ભૂમિ મહાભારત કાળને સમાવીને બેઠી છે; દ્રૌપદી સ્વયંવર અને અર્જુન મત્સ્યવેધ અહીં થયા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ (તરણેતર) મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે હજારો શિવભક્તોનું ઉમટી પડવું...
Read More »

બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ:વહેલી સવારથી દર્શન માટે લાઈનો લાગી; ‘હર હર ભોલે’ના નાદથી શિવાલયો ગુંજ્યા

પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી...
Read More »

સાહેબ મિટિંગમાં છે:એક મહિનામાં જ CM બાદ અમિત શાહની અમરેલી મુલાકાતથી રાજકીય અટકળો તેજ, આનંદીબહેનના રાજીનામાની અફવા ફેલાવવા પાછળ કોનું ભેજું?

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને...
Read More »

સરકાર તે પૂર્વે યોગ્ય નિર્ણય લે એવી ચીમકી:જરાંગેની સરકારને ફરી ચેતવણી: 29 ઓગસ્ટે મુંબઈ તરફ મોરચો

મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે પાટીલે ફરી એક વાર મરાઠા અનામતના મુદ્દે સરકારને સીધી ચેતવણી આપી છે. ઓબીસી માટે જારી કરાયેલા...
Read More »

પુરુષ પ્રતિમા સિંધુ-સરસ્વતી સંસ્કૃતિની સૌથી મોટી શિલ્પકૃતિ જાહેર:4,500 વર્ષ જૂની ધોળાવીરાની પથ્થરની શિલ્પકૃતિને કેન્દ્રની ‘મોટી’ નવી ઓળખ

કચ્છના ધોળાવીરાની 4,500 વર્ષથી વધુ જૂની પથ્થરની શિલ્પકૃતિ ફરી ચર્ચામાં આવી છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે ધોળાવીરાથી મળેલી વિશાળ બેઠેલી...
Read More »

કાનાલાલ એક મિનિટમાં બે વાર ભોંઠા પડ્યા:80 લાખનો ગપ્પો મારતા અધિકારીએ જાહેરમાં શરમાવ્યા; એક ઉત્સાહી મંત્રી IAS મેડમથી કંટાળ્યા!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
Read More »

ધોરણ 9ની ગુજરાતી વિષયની બુકના એક પેજમાં 16 ભૂલ!:પ્રોફેસરોએ પેઈજ વાઈઝ ભૂલો બતાવી, 2017માં જ ભોપાળું છતું કર્યું તો પણ 10 વર્ષ સુધી ભૂલ ન સુધારી

આજે 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસે ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં રહેલી વ્યાકરણની ભૂલોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. વર્ષ 2016માં...
Read More »

'સ્વાર્થ માટે ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓએ પાટીદાર આંદોલન ભડકાવ્યું':આનંદીબેન પટેલ પરના પુસ્તકમાં રાજકીય ધડાકો, BJP ભીંસમાં, કહ્યું- જેણે લખ્યું તેને ખબર હશે

હમણાં થોડા દિવસો પહેલાં જ ઉત્તર પ્રદેશની હોસ્ટેલમાં જમવાના મુદ્દે રાજ્યપાલ આનંદીબેન પટેલે જાહેર મંચ પરથી યોગી આદિત્યનાથ સરકારનો કાન...
Read More »