અરવલ્લીના ડેમાઈમાં તક્ષશિલા ગુરુકુળ ખાતે ફાયર સેફ્ટી કાર્યક્રમ:ફાયર વિભાગે આગથી બચાવ અને આપત્તિ વ્યવસ્થાપનનું નિદર્શન કર્યું

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ખાતે આવેલા તક્ષશિલા ગુરુકુળમાં ફાયર સેફ્ટી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી...
Read More »

મોરબીમાં કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:જાંબુડીયાના રોલેક્સ કારખાનામાંથી ચોરાયેલા રૂ.40 હજારના કેબલ સાથે બે ઝડપાયા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલા રોલેક્સ સ્પ્રે ડાયર કારખાનામાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. મોરબી એલસીબી અને...
Read More »

ગદોસણ ખાતે દેવીપૂજક સમાજ દ્વારા ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ:શોભાયાત્રા અને રાત્રિ રેગડી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા

પાટણ તાલુકાના ગદોસણ ગામ ખાતે દેવીપૂજક પટણી સમાજ દ્વારા દેવી-દેવતાઓના ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સમાજના...
Read More »

સુરત PSI મિસફાયરિંગ કેસ, ભોગ બનનારનો મેડિકલ ખર્ચ પોલીસ ભોગવશે:ગોળી હાર્ટની નીચેથી આરપાર થતા નાના આંતરડાનો ક્ષતિગ્રસ્ત ભાગ સર્જરી કરી કાઢ્યો

સુરતમાં નાના વરાછા પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે પીએસઆઈ મકવાણાના હાથે થયેલા મિસ ફાયરિંગમાં ગંભીર રીતે ઘવાયેલા 45...
Read More »

પાટણમાં 55 સિનિયર સિટીઝન્સ માટે ધાર્મિક યાત્રા:લાયન્સ ક્લબ દ્વારા પાંચ મહાદેવ અને અંબાજીના દર્શન

પાટણ લાયન્સ ક્લબ, લીઓ ક્લબ અને દાતાઓના સહયોગથી શહેરના 55 સિનિયર સિટીઝન્સ માટે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
Read More »

Morbi : મંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાના તીખા સવાલ, 400 ગણું વળતર નહીં તો થાંભલા નહીં નાંખવા દેવાય

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે યોજાયેલી ખેડૂત જાગૃતિ સભામાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ સરકાર સામે ગંભીર...
Read More »

Bhavnagarમાં હોસ્ટેલમાં રેગિંગનો કાળો ખેલ, ધોરણ 9ના વિદ્યાર્થીને માર મારી માલિશ કરાવાઈ હોવાના સનસનીખેજ આરોપ

ભાવનગર શહેરની કાળીયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગ જેવી ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્ટેલમાં રહેતા...
Read More »

Nitin Patelનું મોટું નિવેદન, દારૂબંધી હટાવાથી સરકારને હજારો કરોડની આવક થાય પણ…

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર ગીર સોમનાથ પહોંચ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. આ દરમિયાન...
Read More »

સુરતમાં ગણેશજીની ઝલક જોવામાં મચી અફરાતફરી:રસ્તા પર ચંપલો જ ચંપલો, ધક્કામૂકીમાં અનેકને ગભરામણ, બાળકને ભેંટી માતા રડી પડી; પોલીસ-આયોજકો નિષ્ફળ

સુરતમાં ગણેશ ચતુર્થીના દોઢ મહિના પહેલાંથી જ શ્રીજીના આગમનની શરૂઆત થઈ ગઈ છે. 23 ઓગસ્ટની રાતે શહેરના ઘોડદોડ રોડ પરના...
Read More »

ભોળેશ્વર મહાદેવ મંદિરે જતા પદયાત્રી:જામનગરથી મંદિર આશરે 33 કિલોમીટર દૂર આવ્યું

શ્રાવણ માસના બીજા સોમવારે જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે....
Read More »