ભરૂચના ઝાડેશ્વરમાં શીતળા સાતમે ભક્તો ઉમટ્યા:શીતળા માતાજીના દર્શન કરી સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી

ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમના પવિત્ર પર્વે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો...
Read More »

વડોદરા-આણંદને જોડતો ગંભીરા બ્રિજ એક વર્ષમાં નવો બનીને તૈયાર:જુલાઈ, 2025માં બ્રિજ ધરાશાયી થતા 22ના મોત થયા'તા, લોડચ ટેસ્ટિંગ બાદ થોડા દિવસમાં જ ખુલ્લો મૂકાશે

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા અતિ મહત્વપૂર્ણ ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું...
Read More »

સરખેજ-સાણંદ ચોકડી પાસે ગોડાઉનમાં ભીષણ આગ:ઈન્ડિયા એસ્ટેટ ટાયરના ગોડાઉનમાં આગથી ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે, એસ્ટેટમાં ઓફિસો અને દુકાનો ખાલી કરાવાઈ

આજે 19 ઑગસ્ટે શહેરના સરખેજ- સાણંદ ચોકડી પાસે રીલીફ હોટલની ગલીમાં ઇન્ડિયા એસ્ટેટ ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની...
Read More »

જામનગર જિલ્લા પંચાયત ખાતે ‘ગ્રામહાટ’નો પ્રારંભ:મહિલાઓના હસ્તનિર્મિત ઉત્પાદનોને બજાર આપવા DDO નિશાએ મુલાકાત લીધી

જામનગરમાં સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તનિર્મિત અને સ્થાનિક ચીજવસ્તુઓને યોગ્ય બજાર અને વેચાણ માટે મંચ મળી રહે તે...
Read More »

સૌરાષ્ટ્ર યુનિ.માં બી.કોમ.સેમ.2 માં 50% વિદ્યાર્થીઓ નાપાસ થતા ઊહાપોહ:17 હજાર છાત્રોનું સાડા ત્રણ મહિને છબરડાંવાળું પરિણામ જાહેર, નવેસરથી રિઝલ્ટ જાહેર નહીં થાય તો ભૂખ હડતાલની ચિમકી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તા.21 થી 30 એપ્રિલ દરમિયાન બી.કોમ. સેમેસ્ટર – 2 ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 17,000 જેટલા...
Read More »

Lakhtar: વઢવાણ હાઇવે પર અકસ્માતમાં દંપતી સહિત પુત્રનું મોત, અધિકારી પરિવારનો માળો વિખેરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વઢવાણ હાઇવે પર આવેલા દેદાદરા ગામ નજીક ગતરાત્રિના સમયે એક અત્યંત કાળજું કંપાવી દેનારો ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો...
Read More »

Bhavnagar નકલી દારૂકાંડનો મોટો ખુલાસો, 3 બુટલેગરે વિદેશી બોટલમાં દેશી દારૂ ભેળવ્યો…!

ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાના કારણે 5 યુવકોના મોતના મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કથિત લઠ્ઠાકાંડ અંગે કાયદેસરની...
Read More »

નિકોલ સ્વામિનારાયણ ગુરુકુલમાં હિમાલયના સ્ફટિકના મહાદેવજીનું પ્રથમ મંદિર:સાધુતાવાન દેવકૃષ્ણદાસજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ

નિકોલ સ્વામિનારાયણ ગુરુકુલમાં હિમાલયના સ્ફટિકના મહાદેવજીનું પ્રથમ મંદિર અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન...
Read More »

Weather Update: સારા વરસાદ માટે જોવી પડશે રાહ! કેવું રહેશે આગામી 7 દિવસ વાતાવરણ

Weather Update: હાલ દેશભરમાં વરસાદી માહોલ છે. ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે...
Read More »

ભાજપ નેતાનો ફરી બફાટ, એડવોકેટ એસો.ના પ્રમુખને કૂતરા સાથે સરખાવ્યા:મુકેશ ગુજરાતીએ લખ્યું – 'પગ નીચે કચડી નાંખીશ', યતીન ઓઝાનો જવાબ- 'હું તેના જેવો નિમ્ન નથી'

પ્રદેશ ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ ફેસબુક પોસ્ટ કરી હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સામે વિવાદિત ટીપ્પણી કરતા મામલો ફરી...
Read More »