મોરબી LCB એ વાંકાનેર-ટંકારા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:બે આરોપીઓ 5.42 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, ગુનામાં વપરાયેલી બાઈક પણ જપ્ત

મોરબી LCB એ વાંકાનેરના વઘાસીયા ગામ અને ટંકારા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે...
Read More »

નવસારી ડેપોમાં ST બસે ભિક્ષુકને કચડ્યો:પાછળનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત; એક મહિનામાં બીજો બનાવ

નવસારી સેન્ટ્રલ બસ ડેપો નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વાપીથી કાલિયાકુવા જતી ગુજરાત એસટી નિગમની બસે ડેપોમાં પ્રવેશ કરતી...
Read More »

Morbiના ટંકારામાં કોટન મિલની ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું, 19 જુગારીઓની ધરપકડ

મોરબી જિલ્લાના ટંકારા લતીપર રોડ પર આવેલી ધર્મજીવન કોટન મિલની ઓફિસમાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગારધામ પર ટંકારા પોલીસે દરોડો પાડીને...
Read More »

Banaskantha News: અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર સિમેન્ટના પિલર ભરેલી ટ્રક પલટી, ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત

યાત્રાધામ અંબાજી નજીક વળાંકો માટે જાણીતા ત્રિશુલિયા ઘાટ ફરી એકવાર અકસ્માતને લઈને ચર્ચામાં આવ્યો છે.ગઈકાલે મોડી રાત્રે ત્રિશુલિયા ઘાટ પરથી...
Read More »

લીંચ ગામના હનુમાન મંદિરમાં કોન્ટ્રાક્ટર પર ધોકા વડે હુમલો:જૂની અદાવતમાં₹14 હજારની લૂંટ ચલાવી ₹2 લાખના મોબાઈલ તોડી નાખ્યા, 3 સામે ફરિયાદ

મહેસાણા તાલુકાના લીંચ મુવાડા વિસ્તારમાં રહેતા અને મેવડ ટોલનાકા ખાતે કોરિડોર મેનેજર તરીકે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પરેશજી ઠાકોર પર...
Read More »

ગોઝારીયામાં પંચાયત સભ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયા:રાંઘણજ પોલીસે ₹1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, પ્લાસ્ટિકના કોઈન વડે રમાડતો હતો જુગાર

મહેસાણાના ગોઝારીયા ગામે વાણીયા વાસમાં નાગરીક બેંક પાછળ આવેલા એક મકાનમાં ચાલતા હાઈટેક જુગારધામ પર રાંઘણજ પોલીસે દરોડો પાડ્યો છે....
Read More »

નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગી શણગાર:ભક્તોમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો

દેવભૂમિ દ્વારકાના પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ તિરંગી પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો. કેસરિયા, સફેદ...
Read More »

પાટણમાં 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ડો. પંડ્યા અભ્યાસગૃહ ખાતે ધ્વજવંદન, વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

પાટણ શહેરમાં 80માં સ્વાતંત્ર્ય દિનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સાળવીવાડા પાસે આવેલા ડો. પંડ્યા અભ્યાસગૃહ ખાતે 15મી ઓગસ્ટના...
Read More »

Narmada News: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 134.94 મીટરે પહોંચી; ડેમ 89 ટકા ભરાયો!

નર્મદા જિલ્લામાં આવેલી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત સાતત્યપૂર્ણ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં...
Read More »

ડૉ.હર્ષ પંડ્યા સુસાઇડ કેસમાં મોટો વળાંક:મૃતકના પિતાએ રેગિંગ કરનાર 4 સિનિયર ડૉક્ટરો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી

સુરતની સિવિલ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડો. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એક અત્યંત મહત્વનો વળાંક આવ્યો છે.ડો. હર્ષના પિતાએ ખટોદરા...
Read More »