પાટણમાં ઉભરાતી ગટરથી તંગ આવી લોકોનો ચક્કાજામ:પદ્મનાથ ચોકડીની બન્ને તરફ 1કિમી લાંબી વાહનોની કતાર; ઉકેલ ન આવે તો આંદોલનની કિરિટ પટેલની ચેતવણી

પાટણના મિરાં દરવાજા, સાંઈબાબા નગર અને પદ્મનાથ ચોકડી વિસ્તારમાં છેલ્લા 8 થી 9 મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ...
Read More »

Ahmedabad News : ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, આકાશમાં ચમકશે કાનુડાના રૂપ, જન્માષ્ટમી પર ભક્તો માટે અદ્ભુત નજારો

પવિત્ર તહેવાર જન્માષ્ટમીને લઈને વિશ્વભરના કૃષ્ણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતે ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ...
Read More »

કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ સઘન પેટ્રોલિંગ કર્યું:જખૌ બંદરથી કોશા સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ

કચ્છના દરિયાઈ સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે મરીન કમાન્ડોએ ખાસ ચેકિંગ અને પેટ્રોલિંગ કર્યું હતું. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં તકેદારી વધારવાના...
Read More »

Patan News : ગટરના ગંદા પાણી મુદ્દે લોકો રોષે ભરાયા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે રસ્તા પર કર્યો ચક્કાજામ

પાટણ શહેરમાં પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિ અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના વોર્ડ...
Read More »

જન્માષ્ટમીએ ઇસ્કોન મંદિરમાં ઇમર્સિવ લાઇટ એન્ડ સાઉન્ડ અને ડ્રોન શો:દેશ-વિદેશના 600 કિલો ફૂલોથી ભવ્ય શણગાર, અમદાવાદમાં બાળગોપાલના સ્વાગત માટે મંદિરોમાં તૈયારીઓ

જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના વિવિધ...
Read More »

પૂણા કેનાલ રોડ પર ઘરમાંથી માતા-પુત્રીના મૃતદેહ મળ્યા:બન્નેના મોબાઈલ ફોન પણ ગાયબ, સામૂહિક આપઘાત કે હત્યાને લઈ રહસ્ય

સુરતમાં પૂણા કેનાલ રોડ સ્થિત શિવનગર સોસાયટીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. મકાન નંબર 227માંથી માતા અને પુત્રીના રહસ્યમય...
Read More »

Ahmedabad News: લતા મંગેશ્કર અને આશા ભોંસલેને ગુજરાતી ગીતો ગવડાવનાર સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન

ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે.ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનારા જાણીતા અને દિગ્ગજ સંગીતકાર અવિનાશ...
Read More »

Gujarat Latest News Live : રાજકોટના લોકમેળામાં મોડી રાત્રે 8 રાઈડ્સને મળી મંજૂરી, આજે વધુ રાઈડ્સને અપાશે મંજૂરી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ...
Read More »

અમેરિકા, વડાપ્રધાન મોદીથી લઈને મોહન ભાગવત:RSSના વડાનું ન્યૂયોર્કમાં ધાર્મિક સહિષ્ણુતા પર વક્તવ્ય, કહ્યું-'ધર્મથી ઉપર બંધારણ અને વ્યક્તિની આઝાદી'

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ગયા અઠવાડિયે અમેરિકાની મુલાકાતે હતા અને ન્યૂયોર્કના પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ખાતે તેમનું જાહેર પ્રવચન...
Read More »

જરૂરિયાતમંદો ઘર વગરના, 12 પરિવારોને ડબલ મકાનની લ્હાણી:રાજકોટ મનપાની પીએમ આવાસ યોજનામાં ભોપાળું, સોગંદનામામાં પત્નીના નામે ફ્લેટનો ઉલ્લેખ છતાં પતિને બીજું આવાસ ફાળવ્યું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચાલતી ઘોર બેદરકારી અને ગેરરીતિઓનો મીડિયા ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. જરૂરિયાતમંદ પરિવારોને...
Read More »