કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા 3 આરોપી ઝડપાયા:મહીસાગર SOG ટીમે પેટલાદ, ખંભાત અને રાજસ્થાનથી પકડ્યા

મહીસાગર SOG ટીમે કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડ્યા છે. આ આરોપીઓને પેટલાદ, ખંભાત અને રાજસ્થાનથી...
Read More »

અમદાવાદમાં લોક દરબારમાં હોબાળો, VIDEO:ભાજપ ઉપાધ્યક્ષ ઝડફિયાને સ્ટેજ પરથી ઉતરી લોકોને સમજાવવા પડ્યા, મેયર હિતેશ બારોટ પણ હાજર

નિકોલ ખાતેના લોક દરબાર કાર્યક્રમમાં. સ્થાનિક નાગરિક દ્વારા પ્રશ્નોનું નિરાકરણ થતું નથી જેને લઈ ને હોબાળો થયો છે. એક નાગરિકે...
Read More »

રેલવે મુસાફરોની સુવિધામાં વધારો:રાજકોટ ડિવિઝન દ્વારા જન્માષ્ટમી પર્વે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, વિવિધ રૂટો પર 4 જોડી અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો જાહેર

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝન સંબંધિત વિવિધ રૂટો પર વિશેષ ભાડા પર...
Read More »

Bhadarvi Poonam Mela 2026: અંબાજીમાં ફૂડ વિભાગની લાલ આંખ, 72 વેપારીઓને ત્યાં તપાસ અને અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના મહામેળાને ધ્યાનમાં રાખીને અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ખાદ્ય ખોરાકની ગુણવત્તા જળવાઈ...
Read More »

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2026:વડોદરા જિલ્લા કક્ષાનો એનાયત સમારોહ 5 સપ્ટેમ્બરના રોજ યોજાશે; શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરાશે

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ...
Read More »

નવસારીના વિજલપોરમાં જન્માષ્ટમીએ બે દહીંહાંડી મહોત્સવ યોજાશે:શિવાજી ચોક નજીક 200mના અંતરે સામસામે આયોજન; મુંબઈનું પથક અને નાસિક ઢોલ આકર્ષણ જમાવશે

નવસારીના વિજલપોર વિસ્તારમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે 4 સપ્ટેમ્બરે માત્ર 200m ના અંતરે સામસામે બે મોટા દહીંહાંડી મહોત્સવ યોજાશે. સ્થાનિકોમાં આ...
Read More »

તહેવારો સમયે સતત ત્રીજા દિવસે જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો બંધ:કિલ્લાના CCTVમાં બે દિવસ સુધી જોવા મળી દીપડાની લટાર, પાંજરા ગોઠવી વન વિભાગનું સતત મોનિટરિંગ

તહેવારો સમયે જ જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો સતત ત્રીજા દિવસે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. 30 ઓગસ્ટે રવિવારે સાંજના સમયે...
Read More »

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે ઘરનું ઘર:રાજકોટ મનપાનો 38,000 આવાસ બનાવવા લક્ષ્યાંક, રાજ્ય સરકારની મંજૂરી બાદ 15,000 આવાસ માટેની કામગીરી શરૂ થશે, દર વર્ષે 4000 આવાસ બનશે

રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન વસતીમાં થઈ રહેલા ગતિશીલ વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે પોતાના ઘરનું સ્વપ્ન પૂરું કરવું...
Read More »

ભુજ-મુન્દ્રામાં ગેરકાયદે ખનન પર ફ્લાઈંગ સ્કવોડના દરોડા:80 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 વાહન સીઝ કરાયા

કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનિજના નિયમ વિરુદ્ધ પરિવહન સામે વહીવટી તંત્રએ કાર્યવાહી તેજ કરી છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ...
Read More »

હિંમતનગરના ભોલેશ્વરમાં ગોગા મહારાજના ધામે નાગપાંચમની ઉજવણી:મહાઆરતી, ધજા આરોહણ સાથે સુખડી, શ્રીફળ અને દૂધનો પ્રસાદ અપાયો

હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં આવેલી વિરકૃપા સોસાયટીમાં ગોગા મહારાજના ધામે નાગપાંચમની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
Read More »