તરણેતરના મેળામાં જામશે લોકકળાનો મહારંગ:25 પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ઝળકશે સુરેન્દ્રનગરની ગ્રામ્ય પ્રતિભા
વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો આ વર્ષે પણ સાંસ્કૃતિક રંગોથી ઝળહળી ઊઠશે. આ મેળો ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ, કલા અને પરંપરાઓનું જીવંત દર્શન...
