લોકમેળામાં ખાવાપીવાનાં શોખીનો ચેતજો:રાજકોટ મનપાનાં ફૂડ વિભાગે વાસી ખોરાક પીરસાય તે પહેલાં ઉદ્ઘાટન પૂર્વે 10 કિલો વાસી બટેટાનો નાશ કર્યો, 50 સ્ટોલધારકોનું રજિસ્ટ્રેશન કરાયું
રાજકોટના પ્રખ્યાત અને લોકપ્રિય લોકમેળાના પ્રથમ દિવસે મેળો જાહેર જનતા માટે ખુલ્લો મુકાય અને તેનું સત્તાવાર ઉદ્ઘાટન થાય તે પહેલા...
