નવસારીમાં 32 ફૂટની ગણેશ પ્રતિમા બનાવનાર મૂર્તિકાર સામે FIR:ગણેશ મંડળોને નિયમ મુજબ મૂર્તિ સ્થાપવા સંગઠનની અપીલ; ગત વર્ષે પણ 3 કેસ થયા હતા
નવસારીમાં ગણેશોત્સવ પૂર્વે તંત્રના નિયમોનો ભંગ કરી 32 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા બદલ પોલીસે મૂર્તિકાર સામે ગુનો નોંધ્યો છે....
