Sabarkantha News : ઇડર-શામળાજી હાઇવે પર જનઆક્રોશનો જ્વાળા, મંથરગતિની કામગીરી સામે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

ઇડર-શામળાજી હાઇવે પર લાંબા સમયથી ચાલી રહેલી મંથરગતિની કામગીરીને પગલે સ્થાનિક રહીશોનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. રેવાસ નજીક મોટી...
Read More »

Idar News: તાલુકા પંચાયતના ત્રણ ક્લસ્ટર ઓર્ડિનેટર લાંચ લેતા ACBના સકંજામાં આવ્યા, એક તો ભાજપનો યુવા પ્રમુખ નીકળ્યો

ગુજરાતમાં છાશવારે લાંચિયા કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાઈ રહ્યાં છે. આજે ઈડર તાલુકા પંચાયતમાં લાંચિયા કર્મચારીઓ પકડાયા છે. એસીબીએ કોન્ટ્રાક્ટ પરના...
Read More »

Sabarkantha: ઈડરિયા ગઢ ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન, સુવિધાઓની અછત વચ્ચે સ્પર્ધકોએ ભાગ લીધો

ઈડરિયા ગઢ ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ઇડરિયા ગઢની તળેટી થી લઈ ગઢ સુધીના 799...
Read More »

Sabarkantha News: ઈડરિયા ગઢ પર રૂખી રાણીના માળિયા પાસે આગ લાગી, વન્ય પ્રાણી અને પક્ષીઓના મોત થયાની આશંકા

સાબરકાંઠામાં ઈડરિયો ગઢ પ્રવાસનનું એક જાણિતું સ્થળ છે. આ ગઢ પર અત્યારે અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગની...
Read More »

ગુજરાતની શાંતિ ભંગ થઇ, સ્થાનિકો પરિવાર સાથે ઘર છોડી પલાયન થયા

હિંમતનગરના વણઝારા વાસમાં પથ્થરમારાની ઘટના બની વણઝારા વાસના સ્થાનિકો સામાન લઈને બીજે જવા લાગ્યા રાત્રિ દરમ્યાન પેટ્રોલ બોમ્બના હુમલાનો ભય...
Read More »

હિમતનગરમાં હિંસા બાદ 39 શખ્સો સહિત 700ના ટોળા સામે ફરિયાદ

પોલીસની બેદરકારીના કારણે તોફાનો થયા હોવાનો મત પોલીસ ફરિયાદ બાદ તોફાનીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા 13 વર્ષ બાદ હિંમતનગરની શાંતિ ડહોળાઈ...
Read More »

હિંમતનગર હિંસા: વણઝારાવાસમાં પથ્થરમારો થતાં 8 હિન્દુ પરિવારોની હિજરત

અશાંતિની આગમાં વણઝારાવાસ અને હસનનગર લપેટાયું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માત્ર અધિકારીઓ સાથે બેઠક યોજી સંતોષ માન્યો વધુ 16 શખ્સો સહિત...
Read More »

રામ નવમીના દિવસે સત્તામાં બેઠેલા લોકોએ તોફાન કરાવ્યા: જગદીશ ઠાકોર

સરકાર પોતાની નિષ્ફળતાથી ધ્યાન ભટકાવી રહી છે કોંગ્રેસ પ્રમુખનો પ્રશ્ન- ‘શું લીંબુ, દૂધ અને અનાજ યુક્રેનથી આવે છે?’ ભાજપનો પલટવાર,...
Read More »