ગોધરામાં શિવ ગંગા ગ્રુપની ગણપતિ આગમન યાત્રા યોજાઈ:હજારો ગણેશ ભક્તો ઢોલ-નગારાના તાલે ભક્તિમય માહોલમાં જોડાયા

ગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો. શિવ ગંગા ગ્રુપ દ્વારા ગણપતિ આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં...
Read More »

Morbi News: શ્રાવણીયા જુગાર પર પોલીસની તવાઈ, હળવદ અને વાંકાનેરમાં 18 શકુનિ ઝડપાયા

મોરબી જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધમધમતા ગેરકાયદે શ્રાવણિયા જુગારના અડ્ડાઓ પર પોલીસે લાલ આંખ કરી છે. મોરબી જિલ્લા પોલીસ...
Read More »

મેટ્રોથી ઉતરીને ઘર સુધી કેમ પહોંચશો?:પાલિકા તૈયાર કરી રહી છે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પ્લાન, ડ્રીમ સિટી-અલ્થાણ રૂટના 7 સ્ટેશનથી સર્વે, રિક્ષાના ભાડાં પણ નક્કી થશે

સુરતમાં નિર્માણાધીન અંદાજે 12,000 કરોડના મહત્ત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ થયા બાદ મુસાફરોને અંતિમ ગંતવ્ય સુધી પહોંચાડવા સુરત મનપાએ ‘લાસ્ટ...
Read More »

કેન્દ્રીયમંત્રી માંડવિયા અને સંઘવીની આગેવાનીમાં ‘ફિટ ઇન્ડિયા સાયકલ રેલી’:સુરતમાં નશામુક્ત વિકસિત ભારતના સંકલ્પ સાથે ઉમટ્યું જનસૈલાબ

સુરતમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ‘સંડેઝ ઓન સાયકલ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું...
Read More »

નખત્રાણાના મુખ્ય માર્ગો પર વાહનોનું બેફામ પાર્કિંગ:તહેવારોમાં ટ્રાફિક જામથી લોકો પરેશાન, તંત્રની કામગીરી સામે સવાલો

પશ્ચિમ કચ્છના નખત્રાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. તહેવારોના દિવસોમાં શહેરમાં લોકોની ભીડ વધે છે. તેના કારણે મુખ્ય...
Read More »

રાજકોટના લોકમેળામાં ચોથા દિવસે કીડિયારું ઉભરાયું, જુઓ ડ્રોન VIDEO:આજે રવિવારે છેલ્લો દિવસ, ચાર દિવસમાં 10 લાખથી વધુ લોકોએ મેળાને મહાલ્યો

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા ભાતીગળ લોકમેળાનો આજે (6 સપ્ટેમ્બર) પાંચમો એટલે કે છેલ્લો દિવસ છે. ગઈકાલે શનિવારને ચોથા દિવસે બપોર...
Read More »

વિજલપોરમાં મુંબઈના ગોવિંદા પથકે 40 ફૂટ ઊંચી દહીંહાંડી ફોડી:માનવ મિનારો રચી ₹75,000નું ઇનામ જીત્યું, ધારાસભ્ય આર.સી. પટેલ ઉપસ્થિત રહ્યા

નવસારીના વિજલપોર સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દહીંહાંડી મહોત્સવનું આયોજન કરાયું હતું. ભારતીય જનતા યુવા મોરચા...
Read More »

અકસ્માત કેસમાં PSI લાંચ લેતા રંગેહાથ ઝડપાયા:2 લાખની માંગણી કરી હતી, 1 લાખ લેતા ACBએ પકડ્યા

મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનની વરધરી આઉટ પોસ્ટ પર દાહોદ ACBએ લાંચ વિરોધી કાર્યવાહી કરી છે. એક ગંભીર અકસ્માતના કેસમાં...
Read More »

ગોધરામાં દેવીપૂજક સમાજે શ્રીકૃષ્ણ ભગવાનની વિસર્જન યાત્રા યોજી:મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, ઢોલ-નગારા સાથે શહેરમાં કૃષ્ણમય માહોલ છવાયો

ગોધરા શહેરમાં દેવીપૂજક સમાજે ભગવાન શ્રીકૃષ્ણની વિસર્જન યાત્રા કાઢી હતી. આ યાત્રામાં દેવીપૂજક સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર...
Read More »

ગોધરાથી અંબાજી પગપાળા સંઘનું 38મા વર્ષે પ્રસ્થાન:45 માઈભક્ત જોડાયા, 1989માં સ્થપાયેલો પંચમહાલ-દાહોદનો પ્રથમ સંઘ

ગોધરાથી અંબાજી પગપાળા સંઘનું 38મા વર્ષે પ્રસ્થાન થયું છે. શ્રી જય અંબે પગપાળા સંઘ ગોધરા દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું...
Read More »