Somnath મહાદેવના શિરે 2 કરોડનો સુવર્ણ મુગટ, જ્યોતિર્લિંગ પર સર્જાયો કૃષ્ણાવતારનો અલૌકિક શૃંગાર

પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન...
Read More »

Ahmedabadના ઇસ્કોન મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, હજારો ભક્તો માટે મહાપ્રસાદનું વિશિષ્ટ આયોજન

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા...
Read More »

હિંમતનગર ઇસ્કોન સેન્ટરમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો:રાધા ગોપીનાથજીનો અભિષેક કરાયો, 1000 ભક્તોએ હિંડોળાના દર્શન કર્યા; ધારાસભ્ય સહિત મહાનુભાવો હાજર રહ્યા

હિંમતનગરના છાપરિયા ચાર રસ્તા પાસે આવેલી સુથાર સમાજવાડીમાં આજે ઇસ્કોન વડોદરાના ભક્તિવેદાંત આશ્રમમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો. આશ્રમના કેન્દ્ર પ્રબંધક...
Read More »

સોમનાથ મહાદેવને જન્માષ્ટમીએ 'કૃષ્ણ દર્શન શૃંગાર' કરાયો:જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણની પ્રતિકૃતિ, 2 કરોડના સોનાના મુગટથી શણગાર

શ્રાવણ મહિનાની શ્રાવણ કૃષ્ણ અષ્ટમી અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સોમનાથ મહાદેવને ખાસ ‘કૃષ્ણ દર્શન શૃંગાર’થી સજાવવામાં આવ્યા હતા. જ્યોતિર્લિંગ પર...
Read More »

​જૂનાગઢના ચોરવાડમાં SMCનો દરોડો,35થી વધુ જુગારીઓ ઝડપાયા:રોકડ રૂપિયા, વાહનો અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલની જપ્ત

​જૂનાગઢના ચોરવાડમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) ડેલામાં ચાલતા હાજર-વડલીના જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ...
Read More »

ધરમપુર હોસ્ટેલ હુમલો: 12 આરોપીઓ ઝડપાયા:કોલેજની હોસ્ટેલમાં મટકી ફોડવા બાબતે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ લીધું હતું; 5 વિદ્યાર્થી ઘાયલ થયા હતા

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલી વનરાજ કોલેજની હોસ્ટેલમાં મટકી ફોડવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ રાત્રિના સમયે ઉગ્ર...
Read More »

વલસાડના રાબડાના મા વિશ્વંભરી તીર્થધામમાં શ્રાવણ માસે ભક્તોનું મહેરામણ:હિમાલયની ગુફા અને ગોવર્ધન લીલાની પ્રતિકૃતિ મુખ્ય આકર્ષણ; 'અંધશ્રદ્ધા છોડો, ઘરને મંદિર બનાવો'નો અપાયો દિવ્ય સંદેશ

વલસાડ જિલ્લાના રાબડા ગામમાં આવેલું મા વિશ્વંભરી તીર્થધામ શ્રાવણ માસ દરમિયાન ભક્તિનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. લીલીછમ વનરાઈ અને કુદરતી...
Read More »

વઢવાણમાં કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રા યોજાઈ:નાના ભૂલકાઓ કૃષ્ણ ભક્તિમાં રંગાયા, 12 વર્ષના તેજસ ઉતેરીયાએ કાનુડાના રૂપમાં દિલ જીત્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખુશી અને ભક્તિભાવ સાથે ઉજવાયો. શહેરથી લઈને વઢવાણ સુધીના મંદિરો અને ધાર્મિક સ્થળોએ ખાસ કાર્યક્રમો...
Read More »

મોદી પ્રગતિ મંડળ દ્વારા કાનુડા અને ઉજાણી મહોત્સવ ઉજવાયો:૫૦ વર્ષની પરંપરા મુજબ 440 ઘરના પરિવારોએ લીધો લાભ

મોદી પ્રગતિ મંડળ દ્વારા છેલ્લા 50 વર્ષથી ચાલી આવતી પરંપરાગત કાનુડા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે 440 ઘરના પરિવારોએ...
Read More »

હિંમતનગરમાં જન્માષ્ટમી પર ક્રિકેટરોએ કર્યા ‘હરે કૃષ્ણ’ના જાપ:સાબરકાંઠા લાયન્સ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ સાથે ભક્તિનો સંગમ

હિંમતનગરમાં જન્માષ્ટમીના પવિત્ર દિવસે ક્રિકેટની રમત સાથે ભક્તિનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. હિંમતનગરની સાબરકાંઠા લાયન્સ ક્રિકેટ એકેડમી, ધ ગેલેક્સી...
Read More »