Kutchના માંડવીમાં નર્મદા કેનાલના અનિયમિત પાણીથી ખેડૂતોમાં ભારે રોષ, સિંચાઈના પાણી માટે નોંધાવ્યો વિરોધ

કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં નર્મદા કેનાલમાંથી અચાનક પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી...
Read More »

જહાંગીરપુરા-વરિયાવ રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લી હાલતમાં:રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ, શું એક નિર્દોષનો જીવ ગયા પછી જ પાલિકાની ઊંઘ ઊડશે?

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. જહાંગીરપુરાથી વરિયાવ તરફ જતા મુખ્ય માર્ગ નજીક...
Read More »

Ahmedabad : સોલાર ઇન્વર્ટરના નામે 1.46 કરોડ ચાંઉ કરનાર ઠગ રાજકોટથી ઝડપાયો, ઈ-વે બિલ મોકલી ખેલ પાડી દીધો

અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલાર ઇન્વર્ટર આપવાના બહાને એક વેપારી સાથે 1.46 કરોડથી વધુ રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત...
Read More »

Kheda News: ડાકોરમાં જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ઉજવણી, મટકી ફોડ સાથે કૃષ્ણ ભક્તિનો રંગ જામ્યો

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રાજા રણછોડરાયજીના ધામ ખાતે કૃષ્ણ જન્માષ્ટમી પર્વની અત્યંત ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં...
Read More »

Ahmedabad: સોલા GMERS માં સ્થાયી મેડિકલ બોર્ડની રચના, 8 જિલ્લાના શિક્ષકો અને GSRTC કર્મચારીઓને મોટી સુવિધા

અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યભરના દર્દીઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ ખાસ કરીને શિક્ષણ વિભાગ અને એસ.ટી. નિગમના મેડિકલ સર્ટિફિકેટ...
Read More »

જૂની અદાવત પર યુવક પર હુમલો:સૂર્યા ચોક પાસે ત્રણ મહિના જૂની અદાવતમાં યુવક પર ચાર શખ્સોનો હુમલો, માથામાં ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો

કુંભારવાડા પરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અજય રાઠોડ નામના યુવક પર સુર્યા વાળા ચોક પાસે ત્રણ મહિના અગાઉ...
Read More »

સાતમ-આઠમે 9 અડ્ડા પર દરોડા, 57 જુગારી ઝડપાયા:કૃષ્ણનગર, ઈસનપુર અને ચાંદખેડામાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી

શ્રાવણ માસમાં ધમધમતા જુગારના અડ્ડાઓ પર પોલીસે લાલઆંખ કરી છે. સાતમ-આઠમના તહેવાર નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટેલો, ઘરો અને...
Read More »

વલસાડના સરદાર હાઈટ્સ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી:ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે પાલખી યાત્રા નીકળી

વલસાડ શહેરના સરદાર હાઈટ્સમાં આવેલા શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ભક્તિભાવ અને આનંદ...
Read More »

સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી શોભાયાત્રાનું ખુશી ફાઉન્ડેશન દ્વારા સ્વાગત:ફૂલહાર-સાલ ઓઢાડી આગેવાનોનું સન્માન, કોમી એકતા અને ભક્તિનો ત્રિવેણી સંગમ

શ્રાવણ માસમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રહેલી આ શોભાયાત્રાનું...
Read More »

Bhavnagarમાં દારૂના સેવનથી વધુ એક શંકાસ્પદ મોત, આનંદનગરમાં 48 વર્ષીય ભાવેશ વિસાણીના મોતથી અરેરાટી!

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાંથી દારૂના સેવનના કારણે એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આનંદનગરમાં...
Read More »