વેરાવળ-સોમનાથમાં મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ભક્તિમય ઉજવણી:શ્રીપાલ ચોક ખાતે હજારો ભક્તોની હાજરીમાં ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદ ગુંજ્યા
પવિત્ર જન્માષ્ટમીના પર્વ નિમિત્તે વેરાવળ-સોમનાથ શહેર કૃષ્ણમય બની ગયું હતું. શહેરમાં ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રિના બરાબર 12 વાગ્યે...
