દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટેલર-LPG ભરેલા ટેન્કરની ટક્કર:પાદરા નજીક સરસવણી પાસે 12 કલાકથી 'જીવતા બોમ્બ' સમાન પડી રહ્યું ટેન્કર, એક્સપ્રેસ વે વન-વે કરાયો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના પાદરા નજીક સરસવણી ગામ પાસે મોડી રાત્રે ટેલર અને LPG ભરેલા ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત...
Read More »

'સત્તાધારીઓ ચૂપ, અપક્ષ લડ્યો':હજીરા કાંઠા વિસ્તારના પ્રશ્નોને લઈ ધરણા, પોલીસ મધ્યસ્થી બાદ NHAI-પાણી પુરવઠા વિભાગે આપી ખાતરી

હજીરા કાંઠા વિસ્તારમાં રસ્તા અને પીવાના પાણી સહિતના ગંભીર પ્રશ્નો ઉકેલવામાં સત્તા પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય અને પ્રતિનિધિઓ નિષ્ફળ રહ્યા હોવાના...
Read More »

રિક્ષાચાલકોનો ત્રાસ છતા ઈ-ટ્રાફિક પોલીસની કાર્યવાહી નહીં:કાલુપુર રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રોડ પરના લારી- ગલ્લા દૂર કરાયા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા રી-ડેવલપમેન્ટ કામકાજ વચ્ચે ટ્રાફિકની ગંભીર સમસ્યાને પગલે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે મેગા ડ્રાઈવ...
Read More »

Ahmedabad News : મુંબઈ એરપોર્ટ પર 72.22 લાખની વિદેશી કરન્સી સાથે બે મુસાફરો ઝડપાયા

દેશના વ્યસ્ત અને મહત્વપૂર્ણ એવા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા દાખવીને વિદેશી કરન્સીની દાણચોરીનો મોટો પર્દાફાશ કરવામાં...
Read More »

હોટેલોમાં ભાગીદારીની ખોટી ઓળખ આપી છેતરપિંડી:વડોદરાના વેપારી પાસેથી અમદાવાદની ફાર્મા કંપનીએ ₹2.48 કરોડનો માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવ્યું

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ફાર્માસ્યુટિકલ રો-મટિરિયલનો વેપાર કરતા વેપારી પાસેથી અમદાવાદની ‘સ્ટાયરન હેલ્થ કેર’ નામની ભાગીદારી પેઢીના ત્રણ સંચાલકે...
Read More »

સોમનાથ યુનિવર્સિટીમાં 'ખેલો ઇન્ડિયા સંવાદ' કાર્યક્રમ યોજાયો:PM મોદીએ યુવાનોને રમતગમતમાં ભાગ લેવા પ્રેરણા આપી

ગીર સોમનાથ જિલ્લામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજના NSS એકમ દ્વારા “ખેલો ઇન્ડિયા સંવાદ” કાર્યક્રમનું આયોજન કરાયું હતું....
Read More »

વેરાવળ-પાટણ નગરપાલિકાએ શ્રાવણ માસમાં સત્યનારાયણ કથા યોજી:પ્રમુખ નરેશ ગોહેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં નગરપાલિકાના...
Read More »

ગીર સોમનાથમાં ગ્રામ્ય વિસ્તારોમાં 'સેવાસેતુ'નો બીજો તબક્કો શરૂ:21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળશે

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમનો બીજો તબક્કો ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી ૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાશે. આ કાર્યક્રમ...
Read More »

Ahmedabad News : 1 ભૂલ અને ભરવો પડશે 1,000 રૂપિયાનો દંડ, ધો. 10 અને 12ના પેપર તપાસમાં લોચા મારનારા શિક્ષકો સામે બોર્ડની લાલ આંખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષાઓની ઉત્તરવહી ચકાસણી દરમિયાન શિક્ષકોની મોટી...
Read More »

કાલગણના શ્રાવણ વ્યાખ્યાનમાળાનું પાંચમું સત્ર યોજાયું:સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર દ્વારા આયોજન

વેરાવળ ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે “કાલગણના” વિષય પર શ્રાવણ...
Read More »