કાયાવરોહણ ખાતે શ્રાવણી તૃતિય સોમવારે સેંકડો ભક્તો ઊમટી પડયાં

ડભોઇ તાલુકાના કાયાવારોહણ ગામે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. શિવલિંગના અગ્ર ભાગમાં સ્વયં પ્રતિષ્ઠિત ભગવાન લકુલીશજીની મૂર્તિ...
Read More »

અંકલેશ્વરના અંદાડાની શાન્તનુ વિદ્યાલયમાં રક્ષાબંધનની ઉજવણી

અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતેની શાન્તનું વિદ્યાલયમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં તા.27ને ગુરૂવારે રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહભેર કરાઈ હતી. જેમાં શિશુ-1 થી...
Read More »

ગરૂડેશ્વર તાલુકાના સાંઢિયા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સાંઢીયા ગામે કિસાન ગોષ્ઠીનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, નવીન...
Read More »

જજ અલ્પેશ કોગજેને MP હાઈકોર્ટના ચીફ-જસ્ટિસ બનાવવા સુપ્રીમની કોલેજિયમની ભલામણ:વર્ષ 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાના ડબલ જજની બેંચ પૈકીના એક જસ્ટિસ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ પછીના સૌથી સિનિયર મોસ્ટ જજ અલ્પેશ. વાય. કોગજેને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જજ બનાવવા...
Read More »

ખાણીપીણીના જાણીતા એકમોમાં ગંદકીનો પર્દાફાશ:'મહેશ પાઉંભાજી'માં વાસી કઢી પીરસાતાં મનપાએ 3000નો દંડ ફટકાર્યો

સુરત શહેરમાં ખાણી-પીણીના જાણીતા એકમોમાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા હોવાની અને વાસી ખોરાક પીરસાતો હોવાની ફરિયાદો સામે આવતાં શહેરીજનોના આરોગ્ય સામે...
Read More »

'સિવિલ પોસ્ટ પર બીમારીના આધારે પ્રમોશન રોકી શકાય નહીં':HIV ગ્રસ્ત CRPF મહિલાકર્મીના પ્રમોશન મામલે હાઇકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ઉધડો લીધો, સેક્રેટરી સામે કન્ટેમ્પ્ટની ચીમકી

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં ફરજ બજાવતી HIV ગ્રસ્ત મહિલા કર્મચારીને કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં સમયસર પ્રમોશન અને એરિયર્સના...
Read More »

માણાવદરના પીપલાણા સ્વામિનારાયણ મંદિરમાં ગેસના બાટલાની કાળાબજારી, VIDEO:₹960નો ગેસનો બાટલો ₹1250 માં વેચાતો, મામલતદારે ₹90 હજારનો જથ્થો સીઝ કર્યો

માણાવદર તાલુકાના પીપલાણા સ્વામિનારાયણ મંદિરમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનું વધુ ભાવે વેચાણ કરી કાળાબજારી કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે....
Read More »

સાંતલપુરના વોવા ગામે 15થી વધુ લોકો પર હુમલાનો મામલો:વનવિભાગની તપાસમાં વન્યપ્રાણીના હુમલાના પુરાવા ન મળ્યા, હડકાયા શ્વાને હુમલા કર્યાનું પ્રાથમિક તારણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વોવા ગામે એકાએક અજાણ્યા પ્રાણી દ્વારા 15થી વધુ ગ્રામજનો પર હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા...
Read More »

Gandhinagar News: વડાપ્રધાનની મુલાકાતને પગલે વિધાનસભાનું સત્ર 9થી 11 સપ્ટેમ્બરે યોજાશે

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારીની મુલાકાતે જિલ્લા...
Read More »

શિક્ષક સંઘોની રજૂઆત બાદ સરકારનો મોટો નિર્ણય:SQAAF સ્વ-મૂલ્યાંકનની મુદત 8 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

રાજ્યની શાળાઓમાં હાથ ધરાઈ રહેલા SQAAF ગુણાંકન-2026 અંતર્ગત સ્વ-મૂલ્યાંકન માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. GCERT દ્વારા 31 ઓગસ્ટના રોજ પરિપત્ર...
Read More »