વડોદરામાં 7 વર્ષની બાળકી સાથે અડપલા:પરપ્રાંતીય 25 વર્ષીય વેપારીએ શારીરિક અડપલાં કરીને અશ્લીલ વીડિયો બતાવ્યો, પરિવારની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી​

વડોદરા શહેરમાં 7 વર્ષની માસૂમ સગીર બાળકી સાથે સલૂન સંચાલક દ્વારા શારીરિક અડપલાં કરી અશ્લીલ વીડિયો બતાવવાની અત્યંત શરમજનક અને...
Read More »

Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો

સુરતના ઉધના વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કૌટુંબિક વિવાદ વચ્ચે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોતાની પુત્રીને મળવા ગયેલા...
Read More »

Kutch: સોનલ નગરમાં યુવતીની હત્યા કરી ફરાર થયેલો આરોપી ગૌરવ મધ્યપ્રદેશથી ઝડપાયો, 'એ' ડિવિઝન પોલીસની મોટી સફળતા

ગાંધીધામના સોનલ નગર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે એક યુવતીની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે...
Read More »

સ્ટેન્ડિંગ કમિટીમાં 53.89 કરોડના વિકાસ કાર્યોને મળી લીલી ઝંડી:અકવાડા-અધેવાડા ફોરલેન રોડ અને માલેશ્રી નદી પર બ્રિજ મંજૂર, ભાવનગર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવો વેગ

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કુલ 53.89 કરોડ રૂપિયાના વિકાસ કામોને...
Read More »

Sandesh Digital Explainer: વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં અનામતની માગ, શું ચૂંટણીમાં ભાજપને અસર કરી શકે?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાને હજી દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. આ ચૂંટણી પહેલા જ રાજ્યમાં ફરીવાર અનામતનું ભૂત ધૂણવા...
Read More »

સુરતમાં બ્રિજ પર બિલ્ડરની હત્યા:ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર ફૈઝલ ફટ્ટાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરો ફરાર

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી મોપેડ લઈને...
Read More »

લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો:સતલાસણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને તેના સાગરીત 83 હજારની લાંચ લેતા ઝડપાયા

ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા મહેસાણા જિલ્લાના સતલાસણ ખાતે સફળ છટકું ગોઠવીને પોલીસ કોન્સ્ટેબલ સહિત 2 વ્યક્તિઓને 83...
Read More »

banaskantha:સિહોરી હાઇવે પર ઉબરી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત; 1 નું મોત, 1 ગંભીર

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં પાટણ-શિહોરી  હાઇવે પર અકસ્માતોની શ્રેણી ચાલુ જ રહી છે. આજે ઉબરી ગામના પાટિયા નજીક પૂરઝડપે આવી...
Read More »

શ્રાવણીયા સોમવારે હિંમતનગરના શિવ મંદિરોમાં વિશેષ શણગાર કરાયા:વૈજનાથ મહાદેવને 20 કિલો ચોખાનો શણગાર, રાજેન્દ્રનગરમાં સોમનાથ મહાદેવને શાકભાજીથી શણગારાયા

સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ શિવ મંદિરોમાં સાંજે અલગ-અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. ત્રીજા શ્રાવણીયા સોમવારે શિવ મંદિરોમાં...
Read More »

જન્માષ્ટમી પર્વે સુરેન્દ્રનગર-વઢવાણમાં બે લોકમેળા:મહાનગરપાલિકા દ્વારા 'વિરાસત' અને 'ધરોહર' મેળાઓનું આયોજન

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે બે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વઢવાણ ખાતે...
Read More »