જામનગરમાં શ્રાવણના ચોથા સોમવારે દિવ્ય દર્શન:ઈચ્છેવર અને બેડેશ્વર મહાદેવ મંદિરમાં સોમનાથ-અમરનાથ સ્વરૂપના દર્શન થયા
શ્રાવણ માસના ચોથા સોમવારે જામનગરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શહેરના શિવ મંદિરોમાં દિવ્ય દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી....
