Gandhinagar News: ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહી શકશે, હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન

આગામી 9મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાઈ રહ્યું છે. ત્યારે આ સત્રમાં હાજર રહેવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ...
Read More »

‘મમ્મી, આ જો મને નીખીલે છરી મારી દીધી’:બહેરામપુરામાં યુવકના જન્મદિવસે જ મિત્રએ છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદના બહેરામપુરામાં જન્મદિવસની ઉજવણી માટે મિત્રો સાથે ગયેલા યુવકને તેના જ મિત્રએ છરીનો ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં...
Read More »

જામનગરમાં જાની પરિવારના ઘરે આશુતોષ મહાદેવની પધરામણી:શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક મહોત્સવ યોજાયો, અનેક લોકો જોડાયા

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા ન્યુ આરામ કોલોની, શેરી નંબર 3, ઉમિયાજી સ્કૂલ સામેના નિવાસસ્થાને જાની પરિવારે ભગવાન આશુતોષ મહાદેવની...
Read More »

Gandhinagar News: હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત કરાયુ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યાના...
Read More »

GEN-Zને આકર્ષવા સાંસદની 'ડાકલા'ની સુરાવલી:મોદીના આગમન પૂર્વે રાત્રિ બજારમાં ભોજન અને ભજન ક્લબિંગનું આયોજન, ભાજપના આગેવાનોએ રમઝટ બોલાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તેઓ રૂ. 35 હજાર કરોડથી પણ વધુના વિવિધ...
Read More »

Ahmedabad News: રાજ્યમાં રેશનકાર્ડમાં ચોખાના જથ્થામાં મોટો કાપ, વ્યક્તિદીઠ હવે માત્ર 1 કિલો જ મળશે

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાથી સરકારી રેશનની દુકાનો પરથી મળતા ચોખાના જથ્થામાં સરકારે મોટો કાપ મૂક્યો છે.વર્ષોથી રેશનકાર્ડ ધારકોને...
Read More »

વલ્લભીપુર મંદિરના ટ્રસ્ટી પર પિતા-પુત્રનો હુમલો:જાહેરાતના રૂ. 6,500ની ઉઘરાણી કરતા રાંદલ માતાજી મંદિરના ટ્રસ્ટીને પાઈપ-પટ્ટાથી માર માર્યો

ભાવનગરના વલ્લભીપુરમાં આવેલા રાંદલ માતાજી મંદિરના ટ્રસ્ટી અલ્પેશ બધેકા પર 8 વર્ષ જૂની જાહેરાતના રૂ. 6,500ની ઉઘરાણી મુદ્દે પિતા-પુત્રએ હુમલો...
Read More »

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર:વહેલી સવારે 4 વાગ્યે દ્વાર ખૂલતા હજારો ભાવિકોએ દર્શન કર્યા, ‘હર હર મહાદેવ’ના જયઘોષથી મંદિર ગુંજ્યું

પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. સોમનાથ મંદિરના...
Read More »

આજથી ઓલા-ઉબેર સામે રિક્ષા-ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન:10 સપ્ટેમ્બર સુધી 4 દિવસીય હડતાળથી લાખો પૈડાં થંભશે, 3.70 લાખથી વધુ ચાલકો હડતાળમાં જોડાશે

ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો સામે અમદાવાદના રિક્ષા અને ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન વધુ ઉગ્ર બન્યું...
Read More »

Gujarat News : ચોમાસામાં વરસાદ ખેંચાતાં સંકટ વધ્યુ, તો શું સરકાર હવે દુષ્કાળ જાહેર કરશે?

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ-અછતની સ્થિતિ જાહેર કરવાની માગ ઉઠવી શરૂ થઈ ચૂકી છે.રાજ્ય સરકાર ધારે...
Read More »