પાળીયાદ પાંજરાપોળને 85 ગુણી રાજદાણનું દાન મળ્યું:પર્યુષણના પ્રથમ દિવસે સુરેન્દ્રનગરના ભાવેશ દોશીએ અબોલ પશુઓ માટે આપ્યું
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને 85 ગુણી રાજદાણનું દાન મળ્યું છે. આ દાન...
