Nepal Flood: ભયાનક પૂરમાં ગુમ થયેલા ગુજરાતીઓનો આંકડો વધ્યો, હવે 26 લોકોનો સંપર્ક તૂટ્યો, વાંચો યાદી

નેપાળમાં ગુમ થયેલા ગુજરાતીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ગઈકાલ સાંજ સુધી 18 ગુજરાતીઓ ગુમ હોવાની વિગતો સામે આવી હતી,...
Read More »

ખેડબ્રહ્મા અંબિકા મંદિરે નાળિયેરી પૂનમે ભક્તો ઉમટ્યા:મંગળા આરતીમાં મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયું, યાત્રાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ઐતિહાસિક શ્રી અંબિકા માતાજી મંદિરે નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર દિવસે ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો....
Read More »

2 ઈકો ઉપર 7થી 8 લોકોની જીવના જોખમે મુસાફરી, VIDEO:શહેરમાં રાત્રિના સમયે ટ્રાફિક પોલીસ ગાયબ થતા ખાનગી વાહન ચાલકો બેફામ, SP રીંગ રોડ પરના વીડિયો સામે આવ્યા

અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર રાત્રે 9 વાગ્યા પછી ટ્રાફિક પોલીસ ગાયબ થઈ જતાં ખાનગી વાહનચાલકો બેફામ બન્યા છે. રક્ષાબંધનના...
Read More »

ફેસ પેક સ્કિન કેર પ્રીપરેશન જેલની આડમાં દારૂની હેરાફેરી:રાજકોટ PCBને પાર્સલમાં આવેલો 2.65 લાખનો દારૂ ખોલવામાં કલાકો સુધી જહેમત ઉઠાવી પડી, મોકલનાર અને મંગાવનારની શોધખોળ શરૂ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાર્સલમાં દારૂનો જથ્થો મોકલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને પોલીસે ઝડપી પાડતા હવે પાર્સલમાં પણ ટેક્નિકનો...
Read More »

મલાલાનું પુસ્તક વાંચવા ભેગા થયેલા લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ:CJP-કોંગ્રેસના કાર્યકરો બોડકદેવ ગાર્ડનમાં પુસ્તક વાંચવા બેસતા બજરંગદળ પહોંચ્યું, મારામારીનો વીડિયો વાઇરલ

થોડા સમય અગાઉ આનંદ નિકેતન સ્કૂલમાં મલાલા યુસુફના પુસ્તક વાંચવા બદલ વિવાદ થયો હતો જે બાદ CJP અને કોંગ્રેસના કાર્યકરો...
Read More »

Rajkotમાં વૃદ્ધા સાથે સાયબર ફ્રોડ: એક સપ્તાહ સુધી 'ડિજિટલ અરેસ્ટ' રાખી રૂ.55.5 લાખ પડાવ્યા

રાજકોટ શહેરમાંથી સાયબર ક્રાઈમની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ગઠિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ હોવાની ખોટી...
Read More »

Rajkotમાં ડિજિટલ અરેસ્ટનો ખતરનાક ખેલ, વૃદ્ધા પાસેથી 55 લાખ પડાવ્યા, વધુ 43 લાખ માંગતાં ભાંડો ફૂટ્યો

રાજકોટમાં સાયબર ગઠિયાઓએ એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવી ડિજિટલ અરેસ્ટના નામે એક સપ્તાહ સુધી માનસિક દબાણમાં રાખી લાખો રૂપિયાની ઠગાઈ...
Read More »

આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ:ચોટીલામાં 35 કરોડના ખર્ચે બનેલા સંગ્રહાલય-પુસ્તકાલયમાં મેઘાણીના જીવન-સર્જન અને લોકસાહિત્યની ભવ્ય ઝાંખી

28 ઓગસ્ટ, 1896ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જન્મેલા ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, લોકસાહિત્યકાર, પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની હતા....
Read More »

રિસર્ફેસિંગની દરખાસ્ત નામંજૂર કરવા કાઉન્સિલરની ભલામણ:છાણી જકાતનાકાથી ફતેગંજ બ્રિજ સુધી રોડના રિસર્ફેસિંગનો વિરોધ

પાલિકાની સ્થાયી સમિતિમાં એજન્ડામાં છાણી જકાતનાકા સર્કલથી મહેસાણા નગર ચાર રસ્તા થઈ ફતેગંજ બ્રિજ સુધીના માર્ગનું મીલિંગ કરીને રિસર્ફેસિંગ કરાવવા...
Read More »