'30 ઇંચ વરસાદ ખાબકશે તો પણ સોસાયટીમાં પાણી નહી ભરાય':બોપલ લોકદરબારમાં પાણી-ગટરના પ્રશ્ને અમિત શાહે આપી ખાતરી, AMCનું આયોજન ટૂંકું પડ્યાનું સ્વીકાર્યું

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતા બોપલ,...
Read More »

'ભાઈ પ્રત્યક્ષ નથી પણ તેનું હૃદય ધબકે છે':સુરતમાં અંગદાન મેળવનાર યુવાનના કાંડા પર બહેને સ્નેહસૂત્ર બાંધ્યું; બંને પરિવારો ભાવુક

રક્ષાબંધનના પવિત્ર અને સ્નેહભર્યા પર્વ પર સુરતમાં માનવતા અને લાગણીસભર સંબંધોનો એક અત્યંત અનોખો તેમજ હૃદયસ્પર્શી સંગમ જોવા મળ્યો છે....
Read More »

સ્વિગીના ડિલિવરી બોયે MBAની વિદ્યાર્થિની સાથે કરી અશ્લીલ હરકત:ઓનલાઇન ફૂડ ડિલિવરી લેવા ગયેલી છાત્રા સાથે છેડતી, OTP માંગતી વખતે અભદ્ર વર્તન કર્યું

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં આવેલી ખ્યાતનામ આઈઆઈએમ (IIM) સંસ્થાના કેમ્પસમાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક શરમજનક ઘટના...
Read More »

Amreli News : ધારીના ખાડિયા વિસ્તારમાં વન વિભાગને મોટી સફળતા, 3 દિવસથી દેખા દેતો દીપડો પાંજરે પુરાયો

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આવેલા ખાડિયા વિસ્તાર અને ગણેશ સોસાયટી નજીક છેલ્લા ત્રણ દિવસથી એક હિંસક દીપડાની સતત અવરજવર જોવા...
Read More »

Tharad News: ઢોમા ધરણીધર મંદિરમાંથી અઢી તોલા સોનાની ચેઈન ચોરનાર આરોપી પકડાયો, થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ઢીમા ધરણીધર ભગવાનના મંદિરમાં બનેલી ચોરીની ઘટનાનો વાવ-થરાદ પોલીસ વિભાગે ગણતરીના દિવસોમાં સફળતાપૂર્વક પર્દાફાશ...
Read More »

19મી સદીમાં લખાયેલો ગ્રંથ શિક્ષાપત્રીના 200 વર્ષ:કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરમાં ઐતિહાસિક દર્શનનો અવસર, જીવનને સંસ્કારી બનાવતો 212 શ્લોકોનો અમૂલ્ય ગ્રંથરત્ન

“મારી વાણી મારું સ્વરૂપ છે ને હું પ્રત્યક્ષ બોલું છું”-ભગવાન સ્વામિનારાયણે પોતાના હરિભક્તોને આપેલું આ વચન શિક્ષાપત્રીનું સાચું મહાત્મ્ય સમજાવે...
Read More »

સુરત સિવિલમાં રેગિંગકાંડ બાદ નવો વિવાદ:ટ્રોમા સેન્ટરમાં દર્દીઓની સારવાર વચ્ચે રેસિડન્ટ ડોક્ટર નશામાં હોવાની આશંકા, તંત્રની ઢીલી નીતિ સામે ગંભીર સવાલો ઊઠ્યા

સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ સામે આવેલા ચકચારી રેગિંગ...
Read More »

નેપાળ પૂર હોનારતમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે સરકાર:18 પ્રવાસીઓ ગુમ, CM ભૂપેન્દ્ર પટેલનું સતત મોનિટરિંગ

પડોશી દેશ નેપાળમાં ભારે વરસાદના પગલે સર્જાયેલી પૂર અને ભૂસ્ખલનની ગંભીર આપત્તિ વચ્ચે ત્યાં પ્રવાસ અર્થે ગયેલા અનેક ગુજરાતીઓ ફસાઈ...
Read More »

'ગુજરાત સમગ્ર દેશ માટે બેસ્ટ પ્રેક્ટિસ છે':આસામના CMએ 3 કલાક સુધી ગુજરાત મોડલ અને રોકાણ નીતિઓ પર મંથન કર્યું

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ગુજરાતના વિશેષ પ્રવાસે આવ્યા છે, જ્યાં તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી...
Read More »

સુરતમાં સંજીવકુમાર ઑડિટોરિયમ બંધ કરવા સામે કલાજગત લાલઘૂમ:43થી વધુ શો રદ થવાની ભીતિ, પાલિકા સમક્ષ રજૂઆત

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલા જાણીતા સંજીવકુમાર ઑડિટોરિયમને ₹23.41 કરોડના ખર્ચે મોટા પાયે રિનોવેશન કરવા માટે આગામી 1 ઓક્ટોબરથી 15...
Read More »