Banaskantha News: ધાનેરા નજીકથી 50.30 લાખનો પોસડોડાનો જથ્થો ઝડપાયો, કારમાંથી મળી આવી અલગ-અલગ 6 નંબર પ્લેટ

બનાસકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. બનાસકાંઠા રેન્જ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધાનેરા નજીક દરોડો...
Read More »

પત્નીના પ્રેમીને પતિએ છરીના ઘા ઝીકી પતાવી દીધો:બોટાદના ઉગામેડી ગામે આડાસંબંધની શંકાએ હત્યા, ગણતરીના કલાકમાં આરોપીને પોલીસે દબોચી લીધો

ગઢડાના ઉગામેડી ગામે ગઇકાલે યુવકની હત્યાની ચકચારી ઘટના સામે આવી હતી. આડા સંબંધની શંકામાં પતિએ પત્નીના પ્રેમીની છરીના ઘા ઝીંકી...
Read More »

વલસાડમાં ગણપતિ ઉત્સવ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ:સભા, સરઘસ, લાઉડસ્પીકરની મંજૂરી 3 દિવસમાં એક જ સ્થળેથી

વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટે ગણપતિ ઉત્સવ-2026 દરમિયાન આયોજકોને વિવિધ પરવાનગીઓ સરળતાથી મળી રહે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવાનો આદેશ...
Read More »

Navsari News : PM મોદીના નવસારી પ્રવાસને લઈ ઉત્સાહ, C.R. પાટીલ અને હર્ષ સંઘવીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક

PM નરેન્દ્ર મોદીના આગામી નવસારી પ્રવાસ અને વિવિધ કાર્યક્રમોને ધ્યાને રાખીને તૈયારીઓને વેગ આપવા માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર....
Read More »

સ્કિન કેર પ્રોડક્ટ્સની આડમાં મોટો ખેલ:ચૈતર વસાવાએ જેલમાં બંધાવી રાખડી, નેપાળ જળપ્રલયમાં 24 ગુજરાતીઓ ગુમ; જાણીતા બિલ્ડરનું મોત કુદરતી નહીં પણ આત્મહત્યા

નેપાળ જળપ્રલયમાં 24 ગુજરાતીઓ ગુમ નેપાળમાં થયેલા ભયાનક જળ પ્રલયમાં ગુમ થનારા ગુજરાતીઓની સંખ્યા 24 થઈ. સુરતમાં સી.આર. પાટીલે કહ્યું...
Read More »

તહેવારમાં બહારનું ખાતા પહેલા ચેતજો!:શાહીબાગમાં હોકો ઇટરીમાં ભટુરેમાંથી મચ્છર નીકળ્યા, મેનેજરે કહ્યું- રેસ્ટોરન્ટમાંથી ઉડીને આવ્યા હશે

તહેવારોની સિઝનમાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે બહાર રેસ્ટોરન્ટ્સમાં જમવાનું વધુ પસંદ કરતા હોય છે, ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી...
Read More »

સુરત ઉદ્યોગજગતમાં શોકની લહેર:જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ કતારગામવાળાનું નિધન, ડેપ્યુટી CM હર્ષ સંઘવી સહિત અગ્રણીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને અગ્રણી સામાજિક આગેવાન મહેન્દ્રભાઈ નાથુભાઈ કતારગામવાળાનું 76 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમના દેહત્યાગના સમાચારથી...
Read More »

બ્રહ્માકુમારી બોટાદે રક્ષાબંધન કાર્યક્રમ યોજ્યો:સરકારી કચેરીઓ અને સેવા કેન્દ્રો પર રાખડી બાંધી

બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્ર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયોગીની બ્ર.કુ. નીતા દીદીના હસ્તે વિવિધ સરકારી...
Read More »

રક્ષાબંધનના એક દિવસ પહેલા બહેને એકનો એક ભાઈ ખોયો:હાથીજણ રિંગરોડ પર એક્સપ્રેસ બ્રિજ નજીક ટેન્કર ચાલકે યુવકને અડફેટે લેતા મોત

અમદાવાદના સિંગરવા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય નટુભાઈ મકવાણા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમનો 25 વર્ષીય પુત્ર ભદ્રેશકુમાર અસલાલીની...
Read More »

કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી:કંકુ-તિલક કરીને ભાઈના દીર્ઘાયુની પ્રાર્થના કરી,મહેસાણા જિલ્લા જેલમાં ભાવુક દ્રશ્યો

આજે સમગ્ર દેશમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ...
Read More »