મોરબી કલેક્ટરે ટંકારાના નેસડા ગામની મુલાકાત લીધી:દફતર તપાસી, રાત્રિસભા યોજી ગ્રામજનોના પ્રશ્નો સ્થળ પર ઉકેલવા સૂચના આપી

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ પંચાયત ખાતે સામાન્ય દફતર તપાસણી...
Read More »

Gandhinagar News: મુખ્યમંત્રીનો અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પૂર્ણ, વૈશ્વિક રોકાણ આકર્ષવાનો મુખ્ય ઉદ્દેશ્ય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ ગુજરાત પરત ફર્યા છે.આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વાયબ્રન્ટ ગુજરાત...
Read More »

યુવાલ નોઆ હરારી: માનવજાતના ભૂતકાળથી AIના ભવિષ્ય સુધીની સફર:ઇતિહાસ લખે છે, ભવિષ્યની આગાહી કરે છે અને વર્તમાનને સમજાવવાનો પ્રયાસ કરે છે

કોઇ વખત એવું લાગ્યા કરે છે કે માનવજાતના અસ્તિત્વને અમૂક હજારો વર્ષ થઇ ગયા આ પૃથ્વી પર. કેટલીય સદીઓ વીતી,...
Read More »

જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં જોવા મળશે ગુજરાતનો દમ:ટેબલ ટેનિસની મેન્સ ટીમના 5માંથી 3 ખેલાડી ગુજરાતના, 26 વર્ષીય માનવ ઠક્કરે કહ્યું- 'આ વખતે ગોલ્ડ મેડલનું લક્ષ્ય'

19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે. આ ટુર્નામેન્ટમાં સુરતના 26 વર્ષીય...
Read More »

અમરેલીમાં આજે અમિત શાહના હસ્તે ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ:ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 80 હજાર ચોરસ ફૂટમાં 4 કરોડથી વધુના ખર્ચે નિર્માણ, 70થી વધુ ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે પદ્મશ્રી સવજી ધોળકિયા સંચાલિત ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પોતાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ‘ગુજરાત...
Read More »

જમીન અમારા બાપની, જીવ આપી દઈશું પણ જમીન નહીં:આજનો દિવસ ભારે, ગાંધીનગરમાં હલચલ તેજ; શું છે સાગબારા- ઉમરપાડા જંગલ જમીન વિવાદ?

નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચે જંગલ જમીનનો વિવાદ છેલ્લા 19 દિવસથી યથાવત્ છે. સાગબારા બોર્ડર...
Read More »

એસજી હાઈવે અને શાહીબાગ સહિત 7 જગ્યાએ ખાનગી બસોના ખડકલા:રાત્રિના 10 વાગ્યા પહેલા પ્રતિબંધ છતાં બેરોકટોક અવર-જવર, સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય

કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવા ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ માટે તૈયાર થતાં અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે. ટ્રાફિક નિયમનો...
Read More »

Mehsana: રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવમાં વધારો નહીં

રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને યાત્રાધામ બહુચરાજીમાં મીઠાઈના ભાવમાં હાલ કોઈ વધારો નહીં કરવામાં આવે. ખાંડના ભાવમાં આશરે 35 ટકાનો વધારો...
Read More »

Tharad: વાવથી ગુમ થયેલી યુવતી મુંબઈના સ્લમ વિસ્તારમાંથી મળી આવી

વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ઇસમોને શોધી કાઢવા અને અસરકારક કામગીરી...
Read More »

Banaskantha: શિહોરી-દિયોદર બિસ્માર માર્ગનું સમારકામ શરૂ થતા લોકોને રાહત

xબનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં શિહોરી-દિયોદર રોડ પર આકોલી નજીક પડેલા ખાડાઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગની ખરાબ સ્થિતિ અંગે...
Read More »