Ahmedabad News: કાજુ કતરીના રેપિડ ટેસ્ટમાં વરખ અન્ય ધાતુનું હોવાનું ખુલ્યું, કાલુપુરમાં કનૈયાલાલ માવા વાળાની દુકાન સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા માટે મીઠાઈની દુકાનો અને માવાના વેપારીઓ પર...
