સોસ્યો સર્કલ નજીક ઇલેક્ટ્રિક શો-રૂમમાં બાઇકમાં શોર્ટ સર્કિટથી આગ:બાજુમાં જ પેટ્રોલ પંપ હોવાથી અફરાતફરી, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી

સુરત શહેરના ખટોદરા સ્થિત સોસ્યો સર્કલ નજીક આવેલા એક ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનોના શોરૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી મચી...
Read More »

દુષ્કર્મ કેસમાં 21 વર્ષીય યુવક દોષી:14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં રિક્ષાચાલકને 20 વર્ષની સખત કેદ, પીડિતાને 4.5 લાખનું વળતર

સુરતની સ્પેશિયલ પોક્સો અદાલતે 14 વર્ષીય સગા સંબંધમાં આવતી નાબાલિકા સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં 21 વર્ષીય રિક્ષાચાલકને 20...
Read More »

Gandhinagar News : PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણીની તૈયારી, ગુજરાત ભાજપના ટોચના નેતાઓ દિલ્હી જશે

PM નરેન્દ્ર મોદીના આગામી 17 સપ્ટેમ્બરના રોજ આવતા જન્મદિવસ તેમજ તેમના જાહેર જીવનના સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય...
Read More »

જામનગર આદર્શ સ્મશાનમાં નવી ગેસ ફર્નેસનું ભૂમિપૂજન:જોબનપુત્રા પરિવારે સ્વ. બચુબેન ત્રિભોવનદાસની સ્મૃતિમાં સમાજને અર્પણ કરી

જામનગરના આદર્શ સ્મશાન (સોનાપુરી), નાગેશ્વર રોડ ખાતે ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નવી ગેસ આધારિત ફર્નેસના નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો...
Read More »

Banaskantha: તેલંગાણામાં અન્નાનો વેશ ધારણ કરી 2006ના ડબલ મર્ડર કેસના આરોપીને ઝડપ્યો

વર્ષ 2006માં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બે વ્યક્તિઓની અતિ નિર્મમતાથી હત્યા કરી તેમની લાશને દાટી દઈ પુરાવાનો નાશ કરવાનો...
Read More »

ભાજપ કોર્પોરેટરના નંબર પ્લેટ વિનાના ટુ વ્હીલરમાં MLA ની સવારી:રાજકોટમાં CP ના જાહેરનામાંનો છડેચોક ભંગ, વીડિયો વાયરલ થતા પોલીસની બેવડી નીતિ સામે લોકોનો આક્રોશ

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં તે પ્રકારની ઝુંબેશ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો...
Read More »

બોટાદમાં શ્રી હરિ કથાની ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ:મોટી સંખ્યામાં હરિભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો

બોટાદના સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર, લક્ષ્મીનારાયણ પાર્ક ખાતે શ્રાવણ માસ નિમિત્તે આયોજિત ત્રિદિનાત્મક શ્રી હરિના દિવ્ય ચરિત્રોની કથાનું આજે, 21...
Read More »

મુંબઈમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડની હાઇ-લેવલ સ્ટેકહોલ્ડર મીટ:નવા બંદરોના વિકાસ-જહાજોના નિર્માણ માટે કરોડોનું રોકાણ કરવા ઉદ્યોગપતિઓ ઉત્સાહીત

ગુજરાતમાં નવા બંદરોનો વિકાસ કરવા માટે અને જહાજોનુ નિર્માણ કરવા માટેની પ્રક્રિયા હવે તેજીથી આગળ વધી રહી છે. ખાસ કરીને...
Read More »

શ્રાવણ સુદ નોમે સોમનાથ મહાદેવને અલૌકિક ‘હરિયાળી દર્શન શૃંગાર’:111કિલો વનસ્પતિઓથી ગર્ભગૃહમાં પ્રકૃતિ જેવું દિવ્ય વાતાવરણ

શ્રાવણ માસના પવિત્ર પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ નોમના પાવન દિવસે અલૌકિક ‘હરિયાળી દર્શન શૃંગાર’ અર્પણ...
Read More »