વલસાડના કાશ્મીર નગરમાં બેકરીમાં આગ:900 કિલો નાનખટાઈ-બિસ્કિટ બળીને નુકસાન, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

વલસાડ શહેરના કાશ્મીર નગર વિસ્તારમાં આવેલી ‘સંગમ બેકરી’માં આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજે 900 કિલો નાનખટાઈ અને બિસ્કિટ સહિતનો...
Read More »

Mahisagar: લુણાવાડામાં દુર્લભ GBSનો કહેર: 5થી વધુ બાળકો ઝપેટમાં, એક ઈંજેક્શનની કિંમત 22,000 થી 42,000 રુપિયા

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં એક દુર્લભ અને ગંભીર ગણાતા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ‘ગુલિયન બરે સિન્ડ્રોમ’ (Guillain-Barré Syndrome – GBS)ના કારણે...
Read More »

TRB જવાને PSIને ધમકી આપી:મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ, ફરજમાં ગેરહાજર રહેતા PSIએ રિપોર્ટ કર્યો હતો

અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PSIને તેમની નીચે કામ કરતા TRB જવાને જ જાનથી મારી નાખવાની ધમકી આપી છે....
Read More »

તારક મહેતાના 'પોપટલાલ અને ઐયર'એ હાજરી આપી:મહેસાણામાં 'વંદે માતરમ્' નાટકનું ભવ્ય મંચન યોજાયું; પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે આપી હાજરી

મહેસાણા ખાતે સંસ્કાર ભારતી જિલ્લા સમિતિ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ‘સ્વરાજનો શંખનાદ: વંદે માતરમ્’ નાટકનું ભવ્ય મંચન યોજાયું...
Read More »

Amreliથી Vadodara સુધી દેશભક્તિનો ઉમંગ: CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીનું રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન

અમરેલી ખાતે રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી...
Read More »

ડોલવણ કોલેજમાં નશામુક્ત ભારત કાર્યક્રમ:વિવિધ સ્પર્ધાઓ અને જાગૃતિ સત્રોનું આયોજન કરાયું

ડોલવણની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે આચાર્ય ડૉ. રાકેશભાઈ ગામીતના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને ‘નશામુક્ત ભારત...
Read More »

Sabarkanthaના ખેડબ્રહ્મામાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી: પાકને નવજીવન મળતાં ખેડૂતોમાં આનંદ

હવામાન વિભાગની અગમચેતી આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક...
Read More »

ગીર સોમનાથમાં વિભાજન વિભિષિકા સ્મૃતિદિન ઉજવાયો:લાખો પીડિતોના સંઘર્ષ અને બલિદાનને શ્રદ્ધાંજલિ અપાઈ

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ખાતે ‘વિભાજન વિભિષિકા સ્મૃતિદિન’ની ઉજવણી કરવામાં આવી. આ દિવસે ભારતના ભાગલા દરમિયાન પીડાયેલા...
Read More »

મુસાફરો બેસાડવા બાબતે અપહરણ:આજવા બ્રિજ પાસેથી શિવ દર્શન ટ્રાવેલ્સના સંચાલકોએ રાધાધણી ટ્રાવેલ્સના ડ્રાઇવરનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

વડોદરાના કપુરાઈ ચોકડી અને આજવા બ્રિજ નજીક બસ રૂટ પર મુસાફરો ભરવા બાબતે લક્ઝરી બસના ચાલકને રસ્તામાં આંતરી, સ્કોર્પિયો કારમાં...
Read More »

24 કલાકમાં બાલાસિનોર અને કઠલાલમાં 3-3 ઇંચ વરસાદ:આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી; દમણનું તાપમાન એકઝાટકે 4.4°C ગગડ્યું, સુરત સૌથી ઠંડુ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોર અને ખેડા ના કઠલાલમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે...
Read More »