લાલપુર યોગા ગ્રુપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી:યોગ દ્વારા સ્વસ્થ જીવન અને દેશભક્તિનો સંદેશ અપાયો

લાલપુર ખાતે ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે લાલપુર યોગા ગ્રુપ દ્વારા વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
Read More »

Panchmahalમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: રોશનીથી ઝળહળી ઉઠ્યું ગોધરા શહેર

પંચમહાલના ગોધરા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને ભારે ઉત્સાહભેર વધાવવા...
Read More »

Gir Somnathમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: તિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું વેરાવળ શહેર

સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ તિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. 15મી ઓગસ્ટના પાવન...
Read More »

Gujaratમાં સાર્વત્રિક વરસાદની આગાહી: 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 10થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ!

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્ર અને વાતાવરણમાં એકસાથે 6...
Read More »

સુરતમાં નકલી નોટોનું કાવતરું પકડાયું:ચોક ચાર રસ્તા પાસેથી ₹500ની 35 બનાવટી નોટ સાથે વેપારી ઝડપાયો, બેગ આપનાર પૂર્વ પત્ની વોન્ટેડ

સુરત શહેરમાં ભારતીય અર્થતંત્રને મોટો ફટકો મારવાના ષડયંત્રનો લાલગેટ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોક ચાર રસ્તા પાસેથી ₹500ના દરની...
Read More »

પાટણમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' કાર્યક્રમ યોજાયો:1947ના વિભાજન પીડિતોને નાટિકા, ફિલ્મ, કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ અપાઈ

પાટણ: ભારતના વિભાજન દરમિયાન નાગરિકોએ સહન કરેલી પીડા અને વિસ્થાપનને શ્રદ્ધાંજલિ આપવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે...
Read More »

વલસાડમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ઉજવાયો:મોરારજી દેસાઈ ઓડિટોરીયમથી આઝાદ ચોક સુધી કેન્ડલ માર્ચ

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 14 ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડના મોરારજી...
Read More »

કોમનવેલ્થને ધ્યાનમાં રાખી સાણંદ-નીધરાડ આસપાસ નવી ટીપી સ્કીમ ખુલશે:500 હેક્ટરમાં પ્લોટ મળતાં સુવિધા ઉભી થશે, 15 પ્લોટના વેચાણથી ઔડાને કરોડોની આવક થશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)માં ચાર મહિના બાદ બોર્ડ બેઠક યોજાઈ હતી. આગામી વર્ષ 2030ના કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને સાણંદ, કાણેટી,...
Read More »

ઇન્ડસ યુનિવર્સિટીમાં તિરંગા યાત્રા યોજાઈ:વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો

ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 14 ઓગસ્ટ 2026ના રોજ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
Read More »

એચ.એ. કોલેજમાં આઝાદી પૂર્વે વક્તવ્ય યોજાયું:પ્રિન્સિપાલ સંજય વકીલે સ્વતંત્રતા સેનાનીઓનું યોગદાન વર્ણવ્યું

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ...
Read More »