જામનગરના 400 વર્ષ જૂના દુ:ખભંજન મહાદેવ મંદિરે વિશેષ શણગાર દર્શન:શ્રાવણના બીજા સોમવારે 121 દિવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ
જામનગરના પ્રાચીન દુઃખ ભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભગવાનને વિશેષ...
