નેપાળના દારચુલામાં ભૂસ્ખલન, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ:ત્રિશૂલીમાંથી વધુ 3 ભારતીયોનું રેસ્ક્યુ; પૂરથી અત્યાર સુધીમાં 1300ના મોત, 5 હજાર ગુમ
નેપાળના દારચુલા જિલ્લામાં શુક્રવારે ભારે ભૂસ્ખલન બાદ ચૌલાની નદીનો રસ્તો બંધ થઈ ગયો. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....
