ITRA ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ ધ્વજવંદન કર્યું:રાષ્ટ્રીય મહત્વની સંસ્થામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી

આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના અધ્યક્ષ...
Read More »

વલસાડમાં ઉમિયા ટ્રસ્ટનો 15મો મહારક્તદાન કેમ્પ:નાણાં મંત્રી કનુ દેસાઈએ મુલાકાત લીધી, રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો

વલસાડમાં ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વ, 15મી ઓગસ્ટના રોજ 15મા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગલમ હોલ ખાતે...
Read More »

પોરબંદરમાં જૂના મકાનનો સ્લેબ ધરાશાયી, પરિવારનો બચાવ:મોડી રાત્રે સ્લેબ તૂટતાં ઘરવખરીને ભારે નુકસાન; અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કામગીરી ટાળવાનો આક્ષેપ

પોરબંદરમાં મોડી રાત્રે આશરે 2:00 થી 2:30 વાગ્યાના સુમારે એક જૂના મકાનનો સળી ગયેલો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. સદનસીબે...
Read More »

મોડાસામાં દિવ્યાંગ શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ડો. ટી.બી. પટેલના હસ્તે ધ્વજવંદન, વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બેગ અપાયા

મોડાસા ખાતે શ્રી વા. હી. ગાંધી બહેરા મૂંગા શાળા અને લાયન્સ આઈ.ટી.આઈ. દિવ્યાંગો માટે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી...
Read More »

Jambusar: ખુલ્લી વરસાદી ગટરમાં વધુ એક કાર ખાબકી, 6 દિવસમાં 5મો કિસ્સો બનતાં લોકોમાં ભારે રોષ

જંબુસર શહેરમાં નગરપાલિકાની બેદરકારીને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ચોમાસાના પાણીના...
Read More »

Mehsana: દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં મોટી જાહેરાત, 455 કરોડનો નફો અને પશુપાલકોને 10% ડિવિડન્ડ અપાશે

મહેસાણા સ્થિત પ્રસિદ્ધ દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી, જેમાં ડેરી તંત્ર દ્વારા પશુપાલકો અને દૂધ ઉત્પાદકો...
Read More »

મહીસાગરના વરધરા ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું:જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે ધ્વજ ફરકાવી સલામી ઝીલી; વીરપુર તાલુકાના વિકાસ માટે રૂ. 25 લાખ ફાળવાયા

મહીસાગર જિલ્લામાં 80th સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વીરપુર તાલુકાના વરધરા ગામ ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અર્પિત...
Read More »

સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલયે સ્વતંત્રતા પર્વની ઉજવણી:મોટી સંખ્યામાં કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ...
Read More »

સોમનાથમાં રાષ્ટ્રધ્વજ-ધર્મધ્વજ એકસાથે લહેરાયાં:ટ્રસ્ટી પી.કે. લહેરીએ ધ્વજવંદન કર્યું,પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ ત્રિરંગા શૃંગાર કરાયો

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં 80th સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ...
Read More »

પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની સમીક્ષા બેઠક:રાહત કામગીરી માળખાકીય સુવિધાઓ અને કૃષિ સમીક્ષા કરાઈ

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે મહત્વની રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ...
Read More »