ઉપરકોટના ઘૂસી ગયેલ દીપડો પકડાયો:ગયા રવિવારે કિલ્લામાં ઘૂસેલો દીપડો પાંજરે પુરાતાં વહીવટી તંત્રે લીધો રાહતનો શ્વાસ, પાંચ દિવસ બાદ ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે સુરક્ષિત જાહેર કરાયો

​જૂનાગઢના પ્રખ્યાત અને ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં ગયા રવિવારની સાંજે અચાનક દીપડો ઘૂસી આવ્યો હોવાની આશંકા સામે આવી હતી. કિલ્લા...
Read More »

બાપુનગરમાં લોકદરબાર યોજવા કોંગ્રેસનો મેયરને પડકાર:માત્ર ભાજપના જ કાર્યકરોને બેસાડાતા હોવાનો આક્ષેપ; જનતા-કોંગ્રેસના લોકોને પણ સંભાળવા માગ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ સ્તરે યોજાતા ‘લોકદરબાર’માં માત્ર ભાજપના જ કાર્યકર્તાઓ અને સમર્થકોને હાજર રાખી પ્રક્રિયા પૂર્ણ કરાતી હોવાનો ગંભીર...
Read More »

Gandhinagar News: મુંબઈમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો રોડ શો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુકેશ અંબાણી સાથે બેઠક કરી

ગુજરાતમાં આગામી સમયમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027નું આયોજન કરવામાં આવ્યું છે.આ સમિટને લઈને મુખ્યમંત્રી અને ગુજરાતનું ડેલિગેશન વિદેશ પ્રવાસે ગયું...
Read More »

કપુરાઈ પોલીસ મથક વિસ્તારમાં પીસીબીનો સપાટો:મા શક્તિ ટ્રાવેલ્સમાંથી ₹9.24 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ક્લીનરની ધરપકડ, ડ્રાઇવર સહિત 3 વોન્ટેડ

વડોદરા શહેર પીસીબી પોલીસે બાતમીના આધારે કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ‘મા શક્તિ ટ્રાવેલ્સ’ની બસમાંથી ₹9.24 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો...
Read More »

Janmashtami 2026: સોમનાથના હરિહર તીર્થમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, શિવ અને કૃષ્ણ ભક્તિનો સંગમ

ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર એ માત્ર શિવભક્તો જ નહીં, પરંતુ કૃષ્ણ ભક્તો માટે પણ...
Read More »

Ahmedabad વાસીઓ ધ્યાન આપે! AMCની ઓનલાઇન સેવાઓ 10 કલાક માટે રહેશે સંપૂર્ણ બંધ, જાણો ક્યારથી ક્યાં સુધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોની ઓનલાઇન સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે વેબસાઈટ અને સિસ્ટમને...
Read More »

રાજકોટ લોકમેળાના બીજા દિવસનો આકાશી નજારો:રાઇડસોની રંગબેરંગી લાઈટોએ ચાર ચાંદ લગાવ્યા, બે દિવસમાં બે લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાયેલ લોકમેળાનો આજે (4 સપ્ટેમ્બર) ત્રીજો દિવસ છે. ગઈકાલે બીજા એટલે કે સાતમના દિવસે બપોર બાદ...
Read More »

જામનગરના નેપાળી પરિવારોએ નેપાળ પૂરના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી:મીણબત્તી પ્રગટાવી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી, ભારતનો આભાર માન્યો

જામનગરમાં રહેતા નેપાળી પરિવારોએ નેપાળમાં આવેલા પૂર હોનારતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી. આ માટે ચાંદી બજાર ચોક ખાતે એક કાર્યક્રમ...
Read More »

શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવે દ્વારકા-ડાકોર-શામળાજીમાં ભક્તિનો મહાસાગર:મંગળા આરતી પછી શામળિયાનો પંચામૃત અભિષેક; વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યા

આજે કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકા, ડાકોર અને શામળાજી સહિત સમગ્ર રાજ્યના હરિધામોમાં ભવ્ય મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે....
Read More »

નવસારીના સોમનાથ મંદિર પરિસરમાં મહિલાઓએ રાસ ગરબા રમ્યા:પાંચ દાયકાથી ચાલી રહી પરંપરા, ઉત્તર ગુજરાતના પરિવારો પણ જોડાયા

શીતળા સાતમના પવિત્ર દિવસે નવસારીના સોમનાથ મંદિર પરિસરમાં મહિલાઓએ રાસ ગરબા રમ્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈ હતી....
Read More »