Rajkot News: જન્માષ્ટમી પર્વ પર ભવ્ય શોભાયાત્રા, VHP દ્વારા 21 કિમી લાંબી યાત્રા અને ધર્મસભાનું આયોજન

રંગબેરંગી સંસ્કૃતિ અને તહેવારોની ઉજવણી માટે જાણીતા રાજકોટ શહેરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી...
Read More »

Bhavnagar News: ગારિયાધારના ગણેશગઢમાં ઝટકા મશીનનો કરંટ લાગતા પરપ્રાંતીય મહિલાનું મોત

રેઢિયાર પશુઓથી પાકને બચાવવા માટે ખેતરોમાં મુકવામાં આવતા ઝટકા મશીનો હવે માનવજીવ માટે કાળ સાબિત થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના...
Read More »

સાધુ પ્રેમવત્સલદાસજીએ આપ્યો સફળતાનો મંત્ર:લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી જ મળે છે સફળતા

શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ પવિત્ર શ્રાવણમાસ નિમિત્તે સફળતા માટે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા પર...
Read More »

રાજકોટ લાયન્સ ક્લબ આવકાર દ્વારા ફૂડ કીટ વિતરણ:જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું

રાજકોટમાં લાયન્સ ક્લબ રાજકોટ આવકાર દ્વારા જરૂરિયાતમંદ અને વંચિત પરિવારો માટે ફૂડ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
Read More »

હારીજ કોલેજમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી:વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો

હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન સંસ્કૃત ભાષા...
Read More »

રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ લોકોને અન્નદાન:ખોડિયારનગરમાં બાળકો અને મહિલાઓને ખીચડી-છાશનું વિતરણ કરાયું

રાહી ફાઉન્ડેશન દ્વારા ખોડિયારનગર વિસ્તારમાં 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું....
Read More »

વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા સરસપુરમાં સાડી-ટિફિન બોક્સ વિતરણ:વત્સલ પરમારના જન્મદિવસ અને રક્ષાબંધન નિમિત્તે જરૂરિયાતમંદોને મદદ

વાત્સલ્ય સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરસપુર અને આસપાસના વિસ્તારોમાં જરૂરિયાતમંદો માટે એક સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ...
Read More »

ચારૂસેટમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાયો:પરંપરાગત રમતો સાથે સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન

ચારૂસેટ યુનિવર્સિટીના દિનશા પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે “ખેલેગા ભારત, જીતેગા ભારત” થીમ...
Read More »

Patan: ચાણસ્મા પોલીસે જાહેરમાં માર મારતાં HCની નોટિસ, DGP અને 20થી વધુ પોલીસકર્મીઓને 21 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવા આદેશ

પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 18 માર્ચના રોજ પોલીસે આરોપીઓને જાહેરમાં રસ્તા પર માર માર્યો હોવાની ઘટના સામે...
Read More »

ભરૂચમાં શિષ્યવૃત્તિ ન મળતા આદિવાસી વિદ્યાર્થીઓનો રોષ:આદિજાતિ કચેરીએ રજૂઆત, પાછલા વર્ષની સ્કોલરશિપ બાકી

ભરૂચ જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મળવાપાત્ર શિષ્યવૃત્તિ સમયસર ન મળતા આદિવાસી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. પાછલા વર્ષની શિષ્યવૃત્તિની...
Read More »