નેપાળમાં મૃતદેહોને બાળવાને બદલે દફનાવવામાં આવી રહ્યા છે:DNA તપાસથી ઓળખ થશે, પછી પરિવારજનોને અવશેષો સોંપવામાં આવશે; અત્યાર સુધીમાં 1066 મોત

નેપાળમાં પૂર પછી અનેક અજાણ્યા મૃતદેહોને બાળવાને બદલે દફનાવવામાં આવી રહ્યા છે. પ્રશાસન આવું એટલા માટે કરી રહ્યું છે જેથી...
Read More »

ટ્રમ્પે બોઇંગ ડીલ માટે બાંગ્લાદેશનો આભાર માન્યો:PMને કહ્યું- આ પ્લેન તમને નિરાશ નહીં કરે, હું પણ યાદ રાખીશ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને પત્ર લખીને બોઇંગ વિમાન ખરીદવાના નિર્ણય બદલ આભાર માન્યો છે. બાંગ્લાદેશના PM...
Read More »

મોદી-પુતિન અને જિનપિંગે ટ્રમ્પનું ટેન્શન વધાર્યું:શાહબાઝે મોદીને કટ કરીને પાકિસ્તાનની માનસિકતા છતી કરી, SCO સમિટમાં ભારતને શું મળ્યું?

આજના સમયમાં જ્યારે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધના ડરમાં ફફડી રહી છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતીનની આંખમાં આંખ નાખીને કોઈ એવું...
Read More »

રિપોર્ટ- પુતિનને યુદ્ધ સમાપ્ત થવા પર સત્તા ગુમાવવાનો ડર:કહ્યું- જો ડોનબાસ પર કબજો કર્યા વિના યુદ્ધ રોકવામાં આવશે તો ફાંસી આપવામાં આવશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ડર છે કે જો તેઓ આખો ડોનબાસ કબજે કર્યા વિના યુક્રેન યુદ્ધ સમાપ્ત કરશે, તો રશિયાના...
Read More »

નેપાળના પૂરમાં કેવી રીતે બચ્યું 40 વર્ષ જૂનું 'ગ્રીન હાઉસ'?:માલિકે કહ્યું- પાયો મજબૂત બનાવ્યો હતો, નદી કિનારે ઘર હતું એટલે વધુ ધ્યાન આપ્યું હતું

નેપાળમાં 26 ઑગસ્ટે ત્રિશૂલી નદીના પૂરથી ભારે તબાહી મચી. તેજ પ્રવાહમાં ગાડીઓ, ઇમારતો અને લોકોનો સામાન તણાઈ ગયો, પરંતુ નુવાકોટ...
Read More »

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ:હાથ મિલાવ્યા, વાતચીત કરી; મોદીએ કહ્યું- આતંકવાદના સમગ્ર તંત્રનો ખાત્મો જરૂરી

કિર્ગિસ્તાનના બિશ્કેકમાં 26મી SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અચાનક મુલાકાત થઈ. બંને નેતાઓએ હાથ...
Read More »

ચીને યુદ્ધની તૈયારી માટે રક્ષા કાયદો બદલ્યો:સામાન્ય લોકોના સંસાધનો સરકાર ઉપયોગ કરી શકશે; આદેશ ન માનવા પર સજા થશે

ચીને પોતાના સંરક્ષણ કાયદામાં મોટો ફેરફાર કર્યો છે. હવે યુદ્ધ કે મોટા સંકટના સમયે સરકાર માત્ર સેના પર નિર્ભર નહીં...
Read More »

નેપાળથી વહીને ઉત્તર પ્રદેશ પહોંચ્યા 17 મૃતદેહો:ચીને કહ્યું- દુર્ઘટનાના 12 દિવસ પહેલા જ એલર્ટ કર્યા હતા; અત્યાર સુધીમાં 955 મોત

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા પૂરમાં તણાઈ ગયેલા લોકોના 17 મૃતદેહ ઉત્તર પ્રદેશમાં ગંડક નદીમાંથી મળ્યા છે. તેમાંથી 13 મૃતદેહ કુશીનગરના...
Read More »

સંઘ અને સુપ્રીમના ટાર્ગેટ પર મોદી?:મુસ્લિમો વિશે ભાગવતે અમેરિકાથી ગાંધીજીની વાત દોહરાવી, જસ્ટિસ ભુયાને કહ્યું-જેન ઝી સવાલો પૂછે તો ધમકાવી ના શકો

અમેરિકામાં પહોંચેલાં સંઘના વડા મોહન ભાગવતે એક વાક્ય એવું કહ્યું કે તેનાથી ભાજપના કાન સરવા થયા. તેમણે કહ્યું કે, “વિવિધતામાં...
Read More »

એકને છરીથી રહેંસી, બીજીને ગાડી નીચે કચડી:અમેરિકામાં ભારતીય મૂળની બે પરિણીતાની ઘાતકી હત્યા, 'બેસ્ટ ફ્રેન્ડ' પર શંકા; ઘટના પહેલાં ઓણમ સેલિબ્રેટ કરીને સાથે ફિલ્મ જોઈ

અમેરિકાના કેલિફોર્નિયામાંથી એક હૃદયદ્રાવક અને રહસ્યમય ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. કેરળના ત્રિશૂરની અંજના અને તિરુવનંતપુરમની એન મેરી મેથ્યુ...
Read More »